રાજસ્થાન મંદિરમાં ‘શુદ્ધિકરણ’ને લઈને ભાજપ નેતા મુશ્કેલીમાં ફસાયા, નોટિસ જારી

રાજસ્થાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં બીજેપી નેતા જ્ઞાનદેવ આહુજા મંદિરની શુદ્ધિ કરતા જોવા મળી રહ્યા છે. વીડિયો સામે આવતાની સાથે જ નેતાની ચારે બાજુથી ટીકા થવા લાગી. વાસ્તવમાં, આ પહેલા દલિત નેતા ટીકારામ જૂલી મંદિર ગયા હતા, ત્યારબાદ આહુજાએ શુદ્ધિકરણ કર્યું હતું. તેના પર બીજેપી નેતાએ તેને યોગ્ય ઠેરવતા કહ્યું…

Read More

અજમેર દરગાહમાં મહાશિવરાત્રીના દિવસે આ સંગઠને પૂજા કરવા માટે કલેક્ટર પાસે માંગી મંજૂરી!

હિન્દુ સેનાએ અજમેર જિલ્લા કલેક્ટરને પત્ર મોકલીને મહાશિવરાત્રીના પવિત્ર તહેવાર પર અજમેર દરગાહ ની નીચે કતિથ ગર્ભગૃહમાં સ્થિત સંકટ મોચન મહાદેવ શિવ મંદિરમાં પૂજા કરવાની પરવાનગી માંગી છે. હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાએ કહ્યું કે આ મંદિર હિન્દુઓનું એક પ્રાચીન ધાર્મિક સ્થળ છે, જ્યાં સદીઓથી ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. આ મંદિરમાં પૂજા…

Read More
પાવર લિફ્ટરનું મોત

પ્રેક્ટિસ દરમિયાન ગરદન પર 270 કિલોનો રૉડ પડ્તા ગોલ્ડ મેડલ વિજેતા પાવર લિફ્ટરનું મોત

જુનિયર નેશનલ ગેમ્સની ગોલ્ડ મેડલ વિજેતા મહિલા પાવર લિફ્ટરનું રાજસ્થાનના બિકાનેર શહેરમાં પ્રેક્ટિસ દરમિયાન એક દુ:ખદ અકસ્માતમાં મોત થયું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, મૃતક પાવરલિફ્ટરનું નામ યશતિકા આચાર્ય છે, જે 17 વર્ષની હતી. પોલીસના જણાવ્યા અનુસાર, ઘટના સમયે યશતિકા જીમમાં વેઈટ લિફ્ટિંગની પ્રેક્ટિસ કરી રહી હતી, તે દરમિયાન તેના ગળા પર રૉડ પડતા તેનું મોત…

Read More

રાજસ્થાનમાં બસનું ટાયર ફાટતા ગમખ્વાર અકસ્માત સર્જાતા 8 લોકોના મોત

રાજસ્થાનની રાજધાની જયપુરના ડુડુમાં એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. જયપુર-અજમેર હાઇવે પર મોખમપુરા વિસ્તારમાં રોડવેઝની બસ તેનું ટાયર ફાટતાં કાબૂ બહાર નીકળી ગઈ હતી અને કારને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં 8 લોકોના મોત થયા છે અને 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટના ગુરુવારે બપોરે લગભગ 3.45 કલાકે બની હતી. રોડવેઝની…

Read More

અજમેર દરગાહનો થશે સર્વે..? શિવ મંદિરનો કરાયો દાવો, કોર્ટ કરશે સુનાવણી

અજમેર દરગાહનો થશે સર્વે –   ખ્વાજા ગરીબ નવાઝ દરગાહને શિવ મંદિર હોવાનો દાવો કરવાના કેસમાં મંગળવારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. હિંદુ સેના દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે દરગાહની જગ્યાએ ભગવાન શિવનું મંદિર હતું, જેમાં પુરાવા તરીકે એક વિશેષ પુસ્તક રજૂ કરવામાં આવ્યું હતું. 1910માં પ્રકાશિત એક પુસ્તકમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે…

Read More

મેવાડ રાજવી પરિવાર વચ્ચેનો ઝઘડો હિંસક બન્યો, મહારાણા વિશ્વરાજ સિંહ પર પથ્થર ફેંકવામાં આવ્યા

મેવાડ રાજવી પરિવારના સભ્ય અને પૂર્વ સાંસદ મહેન્દ્ર સિંહ મેવાડના અવસાન બાદ તેમના મોટા પુત્ર વિશ્વરાજ સિંહ મેવાડના રાજ્યાભિષેકને લઈને હોબાળો શરૂ થઈ ગયો છે. ઉદયપુરમાં સોમવારે રાત્રે સિટી પેલેસના ગેટ પર બેઠેલા વિશ્વરાજ સિંહ મેવાડના સમર્થકો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. સિટી પેલેસની અંદરથી તેમના પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેના કારણે જૂના શહેરની…

Read More

ગોધરાકાંડની પુસ્તક પર લગાવવામાં આવ્યો પ્રતિબંધ

ગોધરાકાંડ  રાજસ્થાન સરકારે રાજ્યની શાળાઓમાં ભણાવવામાં આવતા ગોધરાની ઘટના પર આધારિત પુસ્તક પાછું ખેંચવાનો આદેશ જારી કર્યો છે. તમામ શાળાઓને વિતરિત પુસ્તકો પાછા બોલાવવા માટે કહેવામાં આવ્યું છે, અને આ પુસ્તક ખરીદવાની સૂચનાઓ રદ કરવામાં આવી છે. અગાઉની ગેહલોત સરકાર દરમિયાન, સરકારે રાજસ્થાનની શાળાના અભ્યાસક્રમમાં ‘અદૃશ્ય લોકો – આશા અને હિંમતની વાર્તાઓ’ નામનું પુસ્તક સામેલ…

Read More

બિશ્નોઈ સમુદાય કાળા હરણનું આટલું સન્માન કેમ કરે છે! જાણો વિસ્તૃત માહિતી

1998માં બે કાળા હરણ ની હત્યાનો મામલો અભિનેતા સલમાન ખાનને ફરી પરેશાન કરી રહ્યો છે. એનસીપી નેતા બાબા સિદ્દીકીની હત્યા અને સલમાન ખાનને સતત મળતી ધમકીઓએ ફરી એકવાર કાળા હરણની હત્યા સાથે જોડાયેલા લાંબા સમયથી ચાલી રહેલા વિવાદનો પર્દાફાશ કર્યો છે. 1998 માં, અભિનેતા સલમાન ખાન પર અન્ય લોકો સાથે જોધપુર નજીક ફિલ્મ ‘હમ સાથ…

Read More