આ 4 હસ્તીઓ રાજ્યસભામાં જશે, રાષ્ટ્રપતિ મુર્મુએ તેમને નોમિનેટ કર્યા

રાજ્યસભા : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાજ્યસભા માટે ચાર નવા સભ્યોની નિમણૂક કરી છે. આમાં જાણીતા વકીલ ઉજ્જવલ નિકમ, ભૂતપૂર્વ વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલા, ઇતિહાસકાર ડૉ. મીનાક્ષી જૈન અને કેરળના સામાજિક કાર્યકર સી. સદાનંદન માસ્ટરનો સમાવેશ થાય છે. ઉજ્જવલ નિકમ એક જાણીતા વકીલ છે રાજ્યસભા: ઉજ્જવલ નિકમ 26/11 મુંબઈ હુમલા કેસ સહિત ઘણા હાઇ-પ્રોફાઇલ ફોજદારી કેસોમાં…

Read More

વક્ફ સંશોધન બિલ રાજ્યસભામાંથી પણ પારિત,સમર્થનમાં 128 અને વિરોધમાં 95 મત પડ્યા

વક્ફ બોર્ડ સંશોધન બિલ, 2024 રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ ગૃહમાં બિલ રજૂ કર્યું હતું. તેમણે કહ્યું કે તમામ પક્ષો સાથે વાતચીત કર્યા બાદ બિલ તૈયાર કરવામાં આવ્યું છે. બિલ પર 1 કરોડથી વધુ લોકોએ સૂચનો આપ્યા.રાજ્યસભાએ વકફ સુધારા બિલ પસાર કરી દીધું છે. ગુરુવારે મોડી રાત્રે મતદાન દરમિયાન બિલની તરફેણમાં…

Read More

રાજ્યસભામાં વકફ બિલ પર JPC રિપોર્ટ રજૂ કરાયો, ખડગેએ કહ્યું : ‘બનાવટી રિપોર્ટ સ્વીકારશે નહીં

વકફ બિલ પર JPC રિપોર્ટ – વકફ સુધારા વિધેયક પર જેપીસી અહેવાલ આજે રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યો હતો. ગૃહમાં અહેવાલ રજૂ થતાં જ વિપક્ષે રાજ્યસભામાં હંગામો મચાવ્યો હતો. વિપક્ષના કેટલાક સભ્યો પણ વેલમાં આવી ગયા હતા. રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે વક્ફ બોર્ડ પર જેપીસીના રિપોર્ટમાં ઘણા સભ્યોની અસહમતિ છે. ખડગેએ આરોપ લગાવ્યો…

Read More
રાજ્યસભા

રાજ્યસભામાં ભારે હંગામો, જગદીપ ધનખર અને જયા બચ્ચન વચ્ચે ઉગ્ર બોલાચાલી

રાજ્યસભા માં સમાજવાદી પાર્ટીના સાંસદ જયા બચ્ચને અધ્યક્ષના ટોન પર સવાલ ઉઠાવ્યા હતા. અધ્યક્ષ જગદીપ ધનખરે ગુસ્સે થઈને શિષ્ટાચારની સલાહ આપી. વિપક્ષના સભ્યો ‘ગુંડાગીરી નહીં ચાલે’ના નારા લગાવીને વોકઆઉટ કરી ગયા હતા. વિપક્ષના વર્તનને અભદ્ર ગણાવીને રાજ્યસભામાં નિંદા પ્રસ્તાવ પણ પસાર કરવામાં આવ્યો હતો. હંગામો અને નિંદા પ્રસ્તાવ બાદ રાજ્યસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી…

Read More
સોનિયા ગાંધી અને જ્યા બચ્ચન

સંસદ પરિસરમાં લાંબા સમય બાદ સોનિયા ગાંધી અને જ્યા બચ્ચની જોવા મળી અદભૂત બોન્ડિંગ,જુઓ વીડિયો

સોનિયા ગાંધી અને જ્યા બચ્ચન :     સંસદ સંકુલમાં વિપક્ષી નેતાઓએ સાથે મળીને મોદી સરકારનો વિરોધ કર્યો હતો. કોંગ્રેસ સહિત અન્ય વિરોધ પક્ષોનું કહેવું છે કે આ સામાન્ય બજેટમાં માત્ર બિહાર અને આંધ્રપ્રદેશ પર જ ધ્યાન આપવામાં આવ્યું છે. વિપક્ષ શાસિત રાજ્યોને કંઈ મળ્યું નથી. આ પ્રદર્શનમાં કોંગ્રેસ સંસદીય દળના વડા સોનિયા ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ…

Read More