રામ નવમી પર અયોધ્યામાં શ્રી રામ લલ્લાનો મહાભિષેક ક્યારે થશે?

અયોધ્યામાં રામ નવમીની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. શ્રી રામ જન્મોત્સવ નિમિત્તે દેશ-વિદેશથી આવનારા લાખો ભક્તોની સુરક્ષા માટે કડક વ્યવસ્થા કરવામાં આવી છે. સીસીટીવી અને ડ્રોન દ્વારા મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. પોલીસ મહાનિરીક્ષક (IG) પ્રવીણ કુમારે કહ્યું કે અયોધ્યામાં રામ નવમીની સુરક્ષાની તમામ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. દરેક મહત્વના સ્થળોએ સીસીટીવી લગાવવામાં આવ્યા…

Read More