રાહુલ ગાંધી આવતીકાલથી ગુજરાતના પ્રવાસે,AAP સાથે ગઠબંધન નહીં

રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે : કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી 26થી 28 જુલાઈ, 2025 દરમિયાન ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ ત્રણ દિવસીય પ્રવાસ દરમિયાન તેઓ આણંદમાં આયોજિત તાલીમ શિબિરનું ઉદ્ઘાટન કરશે અને જિલ્લા પ્રમુખો સાથે 2027ની વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસની વ્યૂહરચના નક્કી કરશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ સ્પષ્ટપણે જણાવ્યું…

Read More

રાહુલ ગાંધીએ SIR મામલે ચૂંટણી પંચ પર કર્યા આકરા પ્રહાર,કહ્યું ચૂંટણી પંચ નિષ્પક્ષ કામગીરી કરી રહી નથી

લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુરુવારે બિહારમાં મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) ના મુદ્દા પર ચૂંટણી પંચના નિવેદનને બકવાસ ગણાવ્યું. ચોમાસુ સત્રના ચોથા દિવસે, ઇન્ડી ગઠબંધનના ઘણા ઘટકોએ SIR મુદ્દા પર સંસદ પરિસરમાં વિરોધ કર્યો. ઉપરાંત, બંને ગૃહોની કાર્યવાહીમાં ગતિરોધ ચાલુ રહ્યો. રાહુલ ગાંધીએ શું કહ્યું? સમાચાર એજન્સી ANI સાથેની…

Read More

આસામના મુખ્યમંત્રી જેલમાં જશે,PM મોદી કે શાહ બચાવી શકશે નહીં: રાહુલ ગાંધી

આસામ ના ચૈગાંવમાં કોંગ્રેસ કાર્યકરોને સંબોધિત કરતી વખતે, લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ RSS અને BJP પર જોરદાર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે એક તરફ RSS પાસે નફરત, ભાગલા અને લડાઈની વિચારધારા છે અને બીજી તરફ કોંગ્રેસ પાસે નફરતને નાબૂદ કરવાની વિચારધારા છે. આ દરમિયાન તેમણે કહ્યું કે આસામના મુખ્યમંત્રી જેલમાં જશે, જેનો જવાબ…

Read More

પટનામાં રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર કર્યા આકરા પ્રહાર!

રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર પ્રહાર: આજે મહાગઠબંધનના પક્ષોએ બિહારમાં મતદાર યાદી સુધારણા વિરુદ્ધ બિહાર બંધનું એલાન આપ્યું હતું. આ દરમિયાન કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી આ પ્રદર્શનમાં ભાગ લેવા પટના પહોંચ્યા હતા. રાહુલ ગાંધી અને આરજેડી નેતા તેજસ્વી યાદવ એક ટ્રકમાં ચૂંટણી પંચના કાર્યાલય તરફ કૂચ કરી રહ્યા હતા. જોકે, સુરક્ષા કારણોસર તેમની કૂચ અટકાવવામાં…

Read More

રાહુલ ગાંધીએ સીઝફાયરને લઇને સરકાર પર કસ્ચો તંજ, PM મોદી ટ્રમ્પ સામે સરેન્ડર થયા

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી મંગળવારે મધ્યપ્રદેશ પહોંચ્યા હતા. અહીં તેમણે પાર્ટીને પાયાના સ્તરે મજબૂત બનાવવા અને કાર્યકરોમાં નવો ઉત્સાહ લાવવાના ઉદ્દેશ્યથી શરૂ કરવામાં આવી રહેલા અભિયાનનું નેતૃત્વ કર્યું હતું. આગામી 2028 વિધાનસભા ચૂંટણીની તૈયારીના ભાગ રૂપે રાહુલ ગાંધીની આ મુલાકાત રાજકીય દૃષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દરમિયાન, રાહુલ ગાંધીએ કોંગ્રેસ કાર્યકર્તા સંમેલનને…

Read More
રાહુલ ગાંધીએ આપ્યો કડક સંદેશ

રાહુલ ગાંધીએ આપ્યો કડક સંદેશ,જૂથવાદ બંધ કરો, એકજૂટ થાઓ

રાહુલ ગાંધીએ આપ્યો કડક સંદેશ- લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ મંગળવારે મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં કોંગ્રેસના ‘સંગઠન સર્જન અભિયાન’નો પ્રારંભ કર્યો. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ 2028ની વિધાનસભા ચૂંટણી માટે પક્ષના સંગઠનને સશક્ત બનાવવું અને ગત 20 વર્ષથી નબળી પડેલી કોંગ્રેસની રાજકીય રણનીતિને ‘મિશન 2028’ હેઠળ પુનઃજન્મ આપવાનો છે. રાહુલ ગાંધીએ પાંચ કલાકની મુલાકાત દરમિયાન પાંચ મહત્વની…

Read More

નેશનલ હેરાલ્ડ કેસ: સોનિયા-રાહુલ ગાંધીએ ₹142 કરોડ કમાયા,કોર્ટમાં EDનો દાવો

નેશનલ હેરાલ્ડ કેસ – કોંગ્રેસના નેતાઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને સંડોવતા નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં સુનાવણી બુધવારે (21 મે) દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં યોજાઈ હતી. વિશેષ ન્યાયાધીશ વિશાલ ગોગણેની કોર્ટમાં એડિશનલ સોલિસિટર જનરલ એસ.વી. રાજુ અને તેમના સહાયક ઝોહૈબ હુસૈને દલીલો રજૂ કરી. એસવી રાજુએ કોર્ટને જણાવ્યું હતું કે નવેમ્બર 2023 માં ED…

Read More
ઓપરેશન સિંદૂર

ઓપરેશન સિંદૂર પહેલા પાકિસ્તાનને કેમ જાણ કરવામાં આવી! કોંગ્રેસ સરકારને પૂછશે આ 10 સવાલ

પહેલગામ આતંકવાદી હુમલા પછી, ભારતીય સશસ્ત્ર દળો દ્વારા ‘ઓપરેશન સિંદૂર’ સુધી, વિપક્ષ કેન્દ્ર સરકારને તેના કાર્યો માટે પાકિસ્તાનને યોગ્ય જવાબ આપવા માટે સમર્થન આપી રહ્યું હતું. હવે બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ છે, સરહદ પર શાંતિ છે, પરંતુ ઓપરેશન સિંદૂર સમાપ્ત થયું ત્યાં સુધીમાં રાજકીય પક્ષોની એકતા પણ ખંડિત થઈ ગઈ હતી. હવે શાસક પક્ષ અને…

Read More

નેશનલ હેરાલ્ડ કેસ: સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને કોર્ટની નોટિસ

નેશનલ હેરાલ્ડ કેસ- દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને તેમની માતા સોનિયા ગાંધી અને અન્ય નેતાઓને નોટિસ ફટકારી છે. શુક્રવારે (2 મે) ના રોજ સ્પેશિયલ જજ વિશાલ ગોગણેની બેન્ચે આ કેસની સુનાવણી કરી. કોર્ટે કહ્યું કે, કોઈપણ સ્તરે સુનાવણીનો અધિકાર નિષ્પક્ષ ટ્રાયલને જીવંત બનાવે છે. કોર્ટે આગામી…

Read More

ગુજરાતમાં કોંગ્રેસે 43 નિરીક્ષક અને 183 પીસીસી નિરીક્ષકની કરી નિમણૂક, કોંગ્રેસ થશે મજબૂત

ગુજરાતમાં કોંગ્રેસને ફરીથી સક્રિય અને સંઘટિત બનાવવાના પ્રયાસો તેજ થયા છે. તાજેતરમાં અમદાવાદમાં ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC)નું બે દિવસીય રાષ્ટ્રીય અધિવેશન યોજાયું હતું, જેમાં સંગઠનમાં મોટા ફેરફારની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. આ દિશામાં આગળ વધતાં, સંગઠન સૃજન અભિયાન અંતર્ગત AICC દ્વારા આજે કુલ 43 નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે. સાથે સાથે, ગુજરાતના 183…

Read More