ગુજરાતમાં કોંગ્રેસે 43 નિરીક્ષક અને 183 પીસીસી નિરીક્ષકની કરી નિમણૂક, કોંગ્રેસ થશે મજબૂત

ગુજરાતમાં કોંગ્રેસને ફરીથી સક્રિય અને સંઘટિત બનાવવાના પ્રયાસો તેજ થયા છે. તાજેતરમાં અમદાવાદમાં ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC)નું બે દિવસીય રાષ્ટ્રીય અધિવેશન યોજાયું હતું, જેમાં સંગઠનમાં મોટા ફેરફારની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. આ દિશામાં આગળ વધતાં, સંગઠન સૃજન અભિયાન અંતર્ગત AICC દ્વારા આજે કુલ 43 નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે. સાથે સાથે, ગુજરાતના 183…

Read More

અમદાવાદ અધિવેશનમાં મલ્લિકાર્જુન ખડગેનું સંબોધન,‘RSSની વિચારધારા ગાંધી અને આંબેડકર વિરોધી’

આજથી અમદાવાદમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું 84મું અધિવેશન શરૂ થઈ ગયું છે. આ અધિવેશન મંગળવાર અને બુધવારના એમ બે દિવસ ચાલશે. 64 વર્ષ પછી કોંગ્રેસના અધિવેશનનું આયોજન ગુજરાતમાં કરવામાં આવ્યું છે. અધિવેશન માટે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સંસદીય પક્ષના નેતા સોનિયા ગાંધી, લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી ઉપરાંત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અમદાવાદ પહોંચ્યા છે….

Read More

આજથી કોંગ્રેસના બે દિવસીય મહાઅધિવેશનનો થયો પ્રારંભ!

આજે ગુજરાતના અમદાવાદમાં 64 વર્ષ બાદ કોંગ્રેસનું મહાઅધિવેશન મળી રહ્યું છે. કોંગ્રેસના દરેક દિગ્ગજ નેતાઓ કાલે રાત્રે જ અમદાવાદ આવી પહોંચ્યા હતા. નોંધનીય છે કે, આજે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, વિપક્ષ નેતા રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, અને પ્રિયંકા ગાંધી પણ મહત્ત્વપૂર્ણ બેઠકોમાં સામેલ થવા માટે હાજર રહી શકે છે. આ અધિવેશન માટે દેશભરથી 2000થી પણ…

Read More

અમદાવાદમાં આવતીકાલે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન, જાણો સંપૂર્ણ કાર્યક્રમ

ગુજરાતમાં આશરે 64 વર્ષ બાદ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન 8 અને 9 એપ્રિલના રોજ અમદાવાદમાં યોજાવા જઈ રહ્યું છે. ત્રણ દિવસીય આ કાર્યક્રમની શરૂઆત આજથી જ થઈ ગઈ છે. અમદાવાદમાં યોજાઈ રહેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં હાજરી આપવા માટે કોંગ્રેસ નેતાઓનું આજથી જ અમદાવાદમાં આગમન શરૂ થઈ ચૂક્યું છે. મલ્લિકાર્જુન ખડગે, કે. સી. વેણુગોપાલ, શશી થરૂર, અશોક…

Read More

વકફ બિલ પર રાહુલ ગાંધીએ કર્યું ટ્વિટ,’મુસ્લિમોને હાંસિયામાં ધકેલી દેવાનું હથિયાર’

વકફ (સુધારા) બિલ પર લોકસભામાં ચર્ચા દરમિયાન રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને તેનો વિરોધ કર્યો છે. રાહુલ ગાંધીએ આ વાતને મુસલમાનોને હાંસિયામાં ધકેલી ગણાવી હતી. તમને જણાવી દઈએ કે રાહુલ ગાંધીએ વકફ બિલ પર ચર્ચામાં ભાગ લીધો ન હતો. રાહુલે આગળ લખ્યું, ‘RSS, BJP અને તેમના સહયોગીઓ દ્વારા બંધારણ પર આ હુમલો આજે…

Read More

રાહુલ ગાંધીએ ગુજરાતના કોંગ્રેસ નેતાની ખોલી પોલ!, કહી આ મોટી વાત

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે છે. શનિવારે રાહુલ ગાંધીએ અમદાવાદમાં મોટું નિવેદન આપ્યું, જેમાં તેમણે ગુજરાત કોંગ્રેસના આંતરિક વિમુખતા અને વિભાજન પર મુદ્દો ઉઠાવ્યો.રાહુલ ગાંધીએ કહ્યું, “હું કોંગ્રેસ પાર્ટીનો સભ્ય છું અને હું સ્ટેજ પરથી સ્પષ્ટ કહેવું માંગુ છું કે ગુજરાતમાં કોંગ્રેસ પક્ષને યોગ્ય દિશા દેખાડી નથી રહી.” તેમણે ગુજરાત કોંગ્રેસમાં બે જૂથો પર…

Read More

Rahul Gandhi’s visit to Gujarat :રાહુલ ગાંધીની બે દિવસીય ગુજરાત મુલાકાતનો કાર્યક્રમ જાહેર

Rahul Gandhi’s visit to Gujarat- લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી આવતીકાલે, 7 માર્ચ 2025, ગુરુવારના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આગામી ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસને મજબૂત બનાવવાની માટે તેમણે ગુજરાતની પ્રવાસ યોજી છે. તેઓનો કાર્યક્રમ હવે જાહેર કરવામાં આવ્યો છે. રાહુલ ગાંધીનું 7 માર્ચ 2025નું શિડ્યૂલ (Rahul Gandhi’s visit to Gujarat) 8.55 AM: ઈન્ડિગો ફ્લાઇટથી…

Read More

રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર લગાવ્યા આ ગંભીર આરોપ, જાણો

ગૃહમાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ભારતના ચૂંટણી પંચ પર મોટો આરોપ લગાવ્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ગેરરીતિઓ થઈ હતી. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મતદારો અને વોટિંગ લિસ્ટમાં ગેરરીતિઓ જોવા મળી છે. અમારી ટીમોએ તેના પર કામ કર્યું છે. અમને આ અંગે ઘણી ગેરરીતિઓ મળી…

Read More

કોંગ્રેસનું મોટું એલાન, બેલેટ પેપરથી ચૂંટણી માટે દેશભરમાં ચલાવશે અભિયાન

કોંગ્રેસે બેલેટ પેપર દ્વારા ચૂંટણી કરાવવાની માંગ માટે દેશવ્યાપી અભિયાન ચલાવવાની જાહેરાત કરી છે. પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મંગળવારે આ જાણકારી આપી. તેમણે કહ્યું કે અમે ઇચ્છીએ છીએ કે ચૂંટણી બેલેટ પેપરથી જ થાય અને તેના માટે અમે ભારત જોડ યાત્રાની તર્જ પર દેશભરમાં પ્રચાર કરીશું. ખડગેએ કહ્યું, ‘હું એક વાત કહીશ કે ઓબીસી, એસસી,…

Read More

રાહુલ ગાંધીએ ગૌતમ અદાણીને તાત્કાલિક ધરપકડની કરી માંગ

ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પર યુએસમાં રોકાણકારોને છેતરવાનો આરોપ છે, અદાણી પર ભારતીય ઉપખંડમાં સોલાર પ્રોજેક્ટ્સ માટે કોન્ટ્રાક્ટ મેળવવા અને ભંડોળ મેળવવા માટે મોટા પાયે લાંચ આપવાનો આરોપ છે. હવે આ મામલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અદાણી પર આકરા પ્રહારો કર્યા છે અને તેમની ધરપકડની માંગ કરી છે. રાહુલ ગાંધીએ કહ્યું, ‘મને આશ્ચર્ય થાય છે કે…

Read More