નેશનલ હેરાલ્ડ કેસ: સોનિયા-રાહુલ ગાંધીએ ₹142 કરોડ કમાયા,કોર્ટમાં EDનો દાવો

નેશનલ હેરાલ્ડ કેસ – કોંગ્રેસના નેતાઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને સંડોવતા નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં સુનાવણી બુધવારે (21 મે) દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં યોજાઈ હતી. વિશેષ ન્યાયાધીશ વિશાલ ગોગણેની કોર્ટમાં એડિશનલ સોલિસિટર જનરલ એસ.વી. રાજુ અને તેમના સહાયક ઝોહૈબ હુસૈને દલીલો રજૂ કરી. એસવી રાજુએ કોર્ટને જણાવ્યું હતું કે નવેમ્બર 2023 માં ED…

Read More
ઓપરેશન સિંદૂર

ઓપરેશન સિંદૂર પહેલા પાકિસ્તાનને કેમ જાણ કરવામાં આવી! કોંગ્રેસ સરકારને પૂછશે આ 10 સવાલ

પહેલગામ આતંકવાદી હુમલા પછી, ભારતીય સશસ્ત્ર દળો દ્વારા ‘ઓપરેશન સિંદૂર’ સુધી, વિપક્ષ કેન્દ્ર સરકારને તેના કાર્યો માટે પાકિસ્તાનને યોગ્ય જવાબ આપવા માટે સમર્થન આપી રહ્યું હતું. હવે બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ છે, સરહદ પર શાંતિ છે, પરંતુ ઓપરેશન સિંદૂર સમાપ્ત થયું ત્યાં સુધીમાં રાજકીય પક્ષોની એકતા પણ ખંડિત થઈ ગઈ હતી. હવે શાસક પક્ષ અને…

Read More

નેશનલ હેરાલ્ડ કેસ: સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને કોર્ટની નોટિસ

નેશનલ હેરાલ્ડ કેસ- દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને તેમની માતા સોનિયા ગાંધી અને અન્ય નેતાઓને નોટિસ ફટકારી છે. શુક્રવારે (2 મે) ના રોજ સ્પેશિયલ જજ વિશાલ ગોગણેની બેન્ચે આ કેસની સુનાવણી કરી. કોર્ટે કહ્યું કે, કોઈપણ સ્તરે સુનાવણીનો અધિકાર નિષ્પક્ષ ટ્રાયલને જીવંત બનાવે છે. કોર્ટે આગામી…

Read More

ગુજરાતમાં કોંગ્રેસે 43 નિરીક્ષક અને 183 પીસીસી નિરીક્ષકની કરી નિમણૂક, કોંગ્રેસ થશે મજબૂત

ગુજરાતમાં કોંગ્રેસને ફરીથી સક્રિય અને સંઘટિત બનાવવાના પ્રયાસો તેજ થયા છે. તાજેતરમાં અમદાવાદમાં ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC)નું બે દિવસીય રાષ્ટ્રીય અધિવેશન યોજાયું હતું, જેમાં સંગઠનમાં મોટા ફેરફારની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. આ દિશામાં આગળ વધતાં, સંગઠન સૃજન અભિયાન અંતર્ગત AICC દ્વારા આજે કુલ 43 નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે. સાથે સાથે, ગુજરાતના 183…

Read More

અમદાવાદ અધિવેશનમાં મલ્લિકાર્જુન ખડગેનું સંબોધન,‘RSSની વિચારધારા ગાંધી અને આંબેડકર વિરોધી’

આજથી અમદાવાદમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું 84મું અધિવેશન શરૂ થઈ ગયું છે. આ અધિવેશન મંગળવાર અને બુધવારના એમ બે દિવસ ચાલશે. 64 વર્ષ પછી કોંગ્રેસના અધિવેશનનું આયોજન ગુજરાતમાં કરવામાં આવ્યું છે. અધિવેશન માટે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સંસદીય પક્ષના નેતા સોનિયા ગાંધી, લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી ઉપરાંત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અમદાવાદ પહોંચ્યા છે….

Read More

આજથી કોંગ્રેસના બે દિવસીય મહાઅધિવેશનનો થયો પ્રારંભ!

આજે ગુજરાતના અમદાવાદમાં 64 વર્ષ બાદ કોંગ્રેસનું મહાઅધિવેશન મળી રહ્યું છે. કોંગ્રેસના દરેક દિગ્ગજ નેતાઓ કાલે રાત્રે જ અમદાવાદ આવી પહોંચ્યા હતા. નોંધનીય છે કે, આજે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, વિપક્ષ નેતા રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, અને પ્રિયંકા ગાંધી પણ મહત્ત્વપૂર્ણ બેઠકોમાં સામેલ થવા માટે હાજર રહી શકે છે. આ અધિવેશન માટે દેશભરથી 2000થી પણ…

Read More

અમદાવાદમાં આવતીકાલે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન, જાણો સંપૂર્ણ કાર્યક્રમ

ગુજરાતમાં આશરે 64 વર્ષ બાદ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન 8 અને 9 એપ્રિલના રોજ અમદાવાદમાં યોજાવા જઈ રહ્યું છે. ત્રણ દિવસીય આ કાર્યક્રમની શરૂઆત આજથી જ થઈ ગઈ છે. અમદાવાદમાં યોજાઈ રહેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં હાજરી આપવા માટે કોંગ્રેસ નેતાઓનું આજથી જ અમદાવાદમાં આગમન શરૂ થઈ ચૂક્યું છે. મલ્લિકાર્જુન ખડગે, કે. સી. વેણુગોપાલ, શશી થરૂર, અશોક…

Read More

વકફ બિલ પર રાહુલ ગાંધીએ કર્યું ટ્વિટ,’મુસ્લિમોને હાંસિયામાં ધકેલી દેવાનું હથિયાર’

વકફ (સુધારા) બિલ પર લોકસભામાં ચર્ચા દરમિયાન રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને તેનો વિરોધ કર્યો છે. રાહુલ ગાંધીએ આ વાતને મુસલમાનોને હાંસિયામાં ધકેલી ગણાવી હતી. તમને જણાવી દઈએ કે રાહુલ ગાંધીએ વકફ બિલ પર ચર્ચામાં ભાગ લીધો ન હતો. રાહુલે આગળ લખ્યું, ‘RSS, BJP અને તેમના સહયોગીઓ દ્વારા બંધારણ પર આ હુમલો આજે…

Read More

રાહુલ ગાંધીએ ગુજરાતના કોંગ્રેસ નેતાની ખોલી પોલ!, કહી આ મોટી વાત

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે છે. શનિવારે રાહુલ ગાંધીએ અમદાવાદમાં મોટું નિવેદન આપ્યું, જેમાં તેમણે ગુજરાત કોંગ્રેસના આંતરિક વિમુખતા અને વિભાજન પર મુદ્દો ઉઠાવ્યો.રાહુલ ગાંધીએ કહ્યું, “હું કોંગ્રેસ પાર્ટીનો સભ્ય છું અને હું સ્ટેજ પરથી સ્પષ્ટ કહેવું માંગુ છું કે ગુજરાતમાં કોંગ્રેસ પક્ષને યોગ્ય દિશા દેખાડી નથી રહી.” તેમણે ગુજરાત કોંગ્રેસમાં બે જૂથો પર…

Read More

Rahul Gandhi’s visit to Gujarat :રાહુલ ગાંધીની બે દિવસીય ગુજરાત મુલાકાતનો કાર્યક્રમ જાહેર

Rahul Gandhi’s visit to Gujarat- લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી આવતીકાલે, 7 માર્ચ 2025, ગુરુવારના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આગામી ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસને મજબૂત બનાવવાની માટે તેમણે ગુજરાતની પ્રવાસ યોજી છે. તેઓનો કાર્યક્રમ હવે જાહેર કરવામાં આવ્યો છે. રાહુલ ગાંધીનું 7 માર્ચ 2025નું શિડ્યૂલ (Rahul Gandhi’s visit to Gujarat) 8.55 AM: ઈન્ડિગો ફ્લાઇટથી…

Read More