ચંદ્રાબાબુ નાયડુ મુસ્લિમોના હિતની વિરુદ્ધમાં કોઈ બિલ પાસ થવા દેશે નહીં!

ચંદ્રબાબુ નાયડુ –   વકફ સુધારા બિલ સામે તમામ મુસ્લિમ સંગઠનો સતત વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આવી સ્થિતિમાં કેન્દ્ર સરકારની રચનામાં ભાગીદાર અને એનડીએના ઘટક ટીડીપી નેતા નવાબ જાને કહ્યું છે કે આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ મુસ્લિમોના હિતોને નુકસાન પહોંચાડે તેવું કોઈ બિલ પાસ થવા દેશે નહીં. વકફ સુધારા બિલ પર પ્રતિબંધ જમીયત ઉલેમા-એ-હિંદ…

Read More