સિંધુ જળ સંધિનો અંત

વિઝા રદ, દૂતાવાસો બંધ, પાકિસ્તાન સાથે સિંધુ જળ સંધિનો અંત… પહેલગામ બાદ ભારત સરકારના પાંચ મોટા નિર્ણયો

સિંધુ જળ સંધિનો અંત – જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાને લઈને વડાપ્રધાનના આવાસ પર સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિની બેઠક યોજાઈ હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, વિદેશ પ્રધાન ડૉ એસ જયશંકર, NSA અજીત ડોભાલ અને અન્યોએ હાજરી આપી હતી. અધિકારીઓએ જણાવ્યું કે આ બેઠકમાં વિદેશ…

Read More