બાબા રામદેવના ‘શરબત જેહાદ’ નિવેદન પર દિલ્હી હાઈકોર્ટની તીખી પ્રતિક્રિયા, વિવાદાસ્પદ જાહેરાત હટાવશે

દિલ્હી હાઈકોર્ટે યોગ ગુરુ બાબા રામદેવના હમદર્દ લેબોરેટરીઝના લોકપ્રિય શરબત ‘રૂહ અફઝા’ વિરુદ્ધ કરેલા ‘શરબત જેહાદ’ નિવેદન પર તીખી નારાજગી વ્યક્ત કરી છે. જસ્ટિસ અમિત બંસલની બેન્ચે આ ટિપ્પણીને ‘કોર્ટના અંતરાત્માને હચમચાવનારી’ અને ‘સંપૂર્ણપણે અક્ષમ્ય’ ગણાવી. કોર્ટે રામદેવના વકીલોને આ મામલે જવાબ આપવા 5 દિવસમાં એફિડેવિટ દાખલ કરવા આદેશ આપ્યો છે, સાથે જ ભવિષ્યમાં આવા…

Read More

નાગપુર હિંસા મામલે નીતિન ગડકરીએ કરી શાંતિની અપીલ, અફવાઓ પર ધ્યાન ન આપો

નાગપુરમાં હિંસાના અહેવાલો વચ્ચે, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ લોકોને શાંતિ જાળવવા અને અફવાઓ પર ધ્યાન ન આપવાની અપીલ કરી છે. તેમણે કહ્યું, “કેટલીક અફવાઓને કારણે, નાગપુરમાં ધાર્મિક તણાવની સ્થિતિ ઉભી થઈ છે. શહેરમાં આવી બાબતોમાં શાંતિ જાળવવાનો ઈતિહાસ છે. હું મારા તમામ ભાઈઓને વિનંતી કરું છું કે કોઈપણ પ્રકારની અફવાઓ પર વિશ્વાસ ન કરો અને…

Read More

કાશી, મથુરા અને સંભલ બાદ હવે અજમેર દરગાહ પણ છે નિશાના પર?કોર્ટે સ્વીકારી અરજી!

હિન્દુ પક્ષે દેશની સૌથી પ્રખ્યાત દરગાહમાંની એક અજમેર દરગાહ પર દાવો કર્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ દરગાહ સંકટ મોચન મહાદેવ મંદિર છે. આ મામલામાં અજમેર સિવિલ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે તે અરજી સ્વીકારી લીધી છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આ એક મંદિર છે. હિન્દુ સેનાના…

Read More