સંભલ જામા મસ્જિદ મામલે અખિલેશ યાદવનો ભાજપ આકરા પ્રહાર, ભાઈચારાને મારી ગોળી!

સંભલ જામા મસ્જિદ –  સમાજવાદી પાર્ટી (SP)ના વડા અને યુપીના કન્નૌજના સાંસદ અખિલેશ યાદવે મંગળવારે લોકસભામાં સંભલ હિંસા પર નિવેદન આપતાં આ ઘટનાને સુનિયોજિત કાવતરું ગણાવ્યું હતું. સંભાલમાં વાતાવરણ બગાડનારા લોકો માટે પોલીસ અને પ્રશાસનને જવાબદાર ઠેરવતા તેમણે કહ્યું કે, તેમને સસ્પેન્ડ કરવા જોઈએ અને હત્યાનો કેસ દાખલ કરવો જોઈએ, જેથી ભવિષ્યમાં કોઈ વ્યક્તિ બંધારણ…

Read More
સંભલ જામા મસ્જિદ સર્વે

સંભલ જામા મસ્જિદ સર્વે મામલે સુપ્રીમ કોર્ટે આપ્યો આ ચુકાદો,જાણો શું કહ્યું….

ઉત્તર પ્રદેશના સંભલ જામા મસ્જિદ સર્વે વિવાદ પર સુપ્રીમ કોર્ટે શુક્રવારે મોટો આદેશ આપ્યો છે. SCએ નીચલી અદાલતને આ કેસમાં કોઈ પગલાં ન લેવાનો નિર્દેશ આપ્યો, કારણ કે મુસ્લિમ પક્ષને નીચલી અદાલતના નિર્ણયને ઉચ્ચ અદાલતમાં પડકારવાનો અધિકાર છે. તેમજ કોર્ટે મુસ્લિમ પક્ષને હાઈકોર્ટમાં જવા જણાવ્યું હતું. સંભલ મસ્જિદ સર્વે વિવાદ અંગે શાહી જામા મસ્જિદ કમિટીની…

Read More