સંભલ જામા મસ્જિદ સર્વે

દેશમાં સંભલ જેવી સ્થિતિ ન સર્જાય માટે જમિયત ઉલેમા-એ-હિંદ સુપ્રીમ કોર્ટ પહોચ્યું

જમિયત ઉલેમા-એ-હિંદ – ઉત્તર પ્રદેશમાં સંભલ જેવી ઘટનાને રોકવા માટે જમિયત ઉલેમા-એ-હિંદે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે. મૌલાના અરશદ મદનીએ જણાવ્યું હતું કે, “પૂજાના સ્થળોની સુરક્ષા માટેના વાસ્તવિક કાયદાના અમલીકરણના અભાવને કારણે દેશમાં સંભલ જેવી ઘટનાઓ બની રહી છે. આ ઘટનાઓને રોકવી ખૂબ જ જરૂરી છે. પૂજાના સ્થળો અધિનિયમ-1991 આમ છતાં નીચલી અદાલતો મુસ્લિમ ધર્મસ્થળોના…

Read More

સંભલ જામા મસ્જિદના સર્વેના આદેશથી મહમૂદ અસદ મદની ચિંતિત,આપ્યું આ નિવેદન…

સંભલ જામા મસ્જિદ-     જમીયત ઉલેમા-એ-હિંદના પ્રમુખ મૌલાના મહમૂદ અસદ મદનીએ સંભલ જામા મસ્જિદ ને લઈને ઉભા થયેલા વિવાદ અને કોર્ટ દ્વારા આપવામાં આવેલા સર્વેને લઈને ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. મૌલાના મદનીએ જણાવ્યું હતું કે, કોમવાદી તત્વો ઇતિહાસના અસત્ય અને સત્યને ભેળવીને દેશની શાંતિ અને વ્યવસ્થાના દુશ્મન બની ગયા છે. બાબરી મસ્જિદ વિશે શું…

Read More