
દેશમાં સંભલ જેવી સ્થિતિ ન સર્જાય માટે જમિયત ઉલેમા-એ-હિંદ સુપ્રીમ કોર્ટ પહોચ્યું
જમિયત ઉલેમા-એ-હિંદ – ઉત્તર પ્રદેશમાં સંભલ જેવી ઘટનાને રોકવા માટે જમિયત ઉલેમા-એ-હિંદે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે. મૌલાના અરશદ મદનીએ જણાવ્યું હતું કે, “પૂજાના સ્થળોની સુરક્ષા માટેના વાસ્તવિક કાયદાના અમલીકરણના અભાવને કારણે દેશમાં સંભલ જેવી ઘટનાઓ બની રહી છે. આ ઘટનાઓને રોકવી ખૂબ જ જરૂરી છે. પૂજાના સ્થળો અધિનિયમ-1991 આમ છતાં નીચલી અદાલતો મુસ્લિમ ધર્મસ્થળોના…