
ભાજપ સાંસદનો મોટું નિવેદન, ‘જો સુપ્રીમ કોર્ટ કાયદો બનાવશે તો સંસદ ભવન બંધ કરી દેવું જોઈએ’
વકફ એમેન્ડમેન્ટ એક્ટને લઈને દેશભરમાં અલગ જ માહોલ જોવા મળી રહ્યો છે. આ સંદર્ભમાં ભારતીય જનતા પાર્ટીના સાંસદ નિશિકાંત દુબે નું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે જો કાયદો સુપ્રીમ કોર્ટ બનાવે છે તો સંસદ ભવન બંધ કરી દેવું જોઈએ. તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કરેલી પોસ્ટમાં આ નિવેદન આપ્યું છે. અગાઉ,…