આ દાળને માંસાહારી માનવામાં આવે છે, બ્રાહ્મણો અને સંતો નથી ખાતા, જાણો કારણ

દાળને માંસાહારી –  સામાન્ય રીતે, ભારતમાં દરેક ઘરમાં કોઈને કોઈ સમયે દાળ તૈયાર કરવામાં આવે છે, કારણ કે તે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. કઠોળમાં રહેલા પૌષ્ટિક તત્વો શરીરને મજબૂત બનાવવામાં મદદ કરે છે. પરંતુ એક કઠોળ એવી પણ છે જેને માંસાહારી ગણવામાં આવે છે. સાધુ અને સંતો તેમના ભોજનમાં તે દાળનો સમાવેશ કરતા…

Read More