સિદ્ધારમૈયા

કર્ણાટકના CM સિદ્ધારમૈયા સામે FIR દાખલ, લોકાયુક્ત પોલીસ પૂછપરછ માટે બોલાવી શકે છે

મૈસુર લોકાયુક્તે કર્ણાટકના મુખ્યમંત્રી એમ. સિદ્ધારમૈયા વિરુદ્ધ FIR નોંધી છે. મૈસુર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા પ્લોટની ફાળવણીમાં ગોટાળાના આરોપમાં તેમની સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. લોકાયુક્તને અદાલતે સિદ્ધારમૈયા સામે કેસ નોંધવાનો આદેશ આપ્યો હતો. આ પછી જ આ કાર્યવાહી કરવામાં આવી છે. આ એફઆઈઆર મૈસુર લોકાયુક્ત એસપી ઉદેશના નેતૃત્વમાં નોંધવામાં આવી છે. આ માટેનો આદેશ…

Read More