ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, પ્લેનક્રેશની જગા પર બનશે વિમાન દુર્ઘટના સ્મારક!

વિમાન દુર્ઘટના સ્મારક:  મેઘાણીનગરમાં આઠ દિવસ પહેલા થયેલી દુઃખદ વિમાન દુર્ઘટનાને લઈને ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે. અતુલ્યમ હોસ્ટેલ ખાતે થયેલી આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહોની ઓળખ કરીને તેમના પરિવારજનોને સોંપવાની કામગીરી ચાલી રહી છે. આ ઘટનાને યાદગાર બનાવવા અને મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પવા માટે, ગુજરાત સરકારે અતુલ્યમ હોસ્ટેલના સ્થળે વિમાન દુર્ઘટના…

Read More