
શબ-એ-બારાત પર કેમ બનાવવામાં આવે છે હલવો! જાણો તેના વિશે
શબ-એ-બારાત અલલાહની ઈબાદતની એક ખાસ રાત છે. આ રાતે અલલાહ પોતાના બંદાઓની માફી અને તેમની જિંદગીનું હિસાબ કરે છે. આ રાતે મુસલમાનો ઈબાદત સાથે કબ્રસ્તાન જતા હોય છે અને પોતાના પૂર્વજોની કબર પર જઈને અલલાહ પાસે તેમની મગફિરત માટે દुઆ કરતા હોય છે. શબ-એ-બારાત ના દિવસે સુન્ની બરેલીવી મુસલમાનો ઘરોમાં હલવો બનાવે છે આ પરંપરા…