શબ-એ-બારાત

શબ-એ-બારાત પર કેમ બનાવવામાં આવે છે હલવો! જાણો તેના વિશે

શબ-એ-બારાત અલલાહની ઈબાદતની એક ખાસ રાત છે. આ રાતે અલલાહ પોતાના બંદાઓની માફી અને તેમની જિંદગીનું હિસાબ કરે છે. આ રાતે મુસલમાનો ઈબાદત સાથે કબ્રસ્તાન જતા હોય છે અને પોતાના પૂર્વજોની કબર પર જઈને અલલાહ પાસે તેમની મગફિરત માટે દुઆ કરતા હોય છે. શબ-એ-બારાત ના દિવસે સુન્ની બરેલીવી મુસલમાનો ઘરોમાં હલવો બનાવે છે આ પરંપરા…

Read More

શિયાળામાં બનાવો કાળા ગાજરનો હલવો! આ રેસિપીથી ઘરે બનાવો, સ્વાસ્થય માટે છે ફાયદાકારક

કાળા ગાજરનો હલવો –   શિયાળાની ઋતુમાં દરેક ઘરમાં ગાજરનો હલવો ખાસ મીઠાઈ તરીકે બનાવવામાં આવે છે. પરંતુ શું તમે કાળા ગાજરનો હલવો ટ્રાય કર્યો છે? તે માત્ર સ્વાદમાં જ સ્વાદિષ્ટ નથી પરંતુ પોષણમાં પણ ભરપૂર છે. કાળા ગાજરમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ્સ, ફાઈબર, વિટામિન્સ અને મિનરલ્સ હોય છે, જે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે….

Read More