આસામના મુખ્યમંત્રી જેલમાં જશે,PM મોદી કે શાહ બચાવી શકશે નહીં: રાહુલ ગાંધી

આસામ ના ચૈગાંવમાં કોંગ્રેસ કાર્યકરોને સંબોધિત કરતી વખતે, લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ RSS અને BJP પર જોરદાર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે એક તરફ RSS પાસે નફરત, ભાગલા અને લડાઈની વિચારધારા છે અને બીજી તરફ કોંગ્રેસ પાસે નફરતને નાબૂદ કરવાની વિચારધારા છે. આ દરમિયાન તેમણે કહ્યું કે આસામના મુખ્યમંત્રી જેલમાં જશે, જેનો જવાબ…

Read More