સીરિયામાં વિસ્ફોટક સ્થિતિ, ભારત વિદેશ મંત્રાલયે જાહેર કરી એડવાઇઝરી

સીરિયામાં દિવસેને દિવસે બગડતી પરિસ્થિતિ વચ્ચે વિદેશ મંત્રાલયે ટ્રાવેલ એડવાઈઝરી જારી કરી છે. આ એડવાઈઝરીમાં ભારતીય નાગરિકોને આગામી આદેશ સુધી સીરિયાની મુસાફરી ટાળવાની સલાહ આપવામાં આવી છે. વિદેશ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલી આ એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે સીરિયામાં સ્થિતિ ખરાબ છે. હાલમાં સીરિયાની મુસાફરી ખૂબ જ જોખમી છે. હેલ્પલાઈન નંબર જાહેર કર્યો વિદેશ…

Read More

ઈઝરાયેલમાં રહેતા ભારતીયો માટે એડવાઈઝરી જારી, સુરક્ષિત સ્થળો પર જવાની સલાહ!

એડવાઈઝરી : ઈરાને ઈઝરાયેલના તેલ અવીવ પર મિસાઈલથી હુમલો કર્યો છે, આ અંગે ઈઝરાયેલમાં તમામ ભારતીય નાગરિકોને સતર્ક રહેવા અને સ્થાનિક અધિકારીઓ દ્વારા આપવામાં આવેલા સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે, જ્યારે તેલ અવીવમાં ભારતીય દૂતાવાસે આ અંગે ટ્વિટ કરીને ભારતીયોને એલર્ટ કર્યા છે. 📢*IMPORTANT ADVISORY FOR INDIAN NATIONALS IN ISRAEL* Link : https://t.co/OEsz3oUtBJ…

Read More