Supreme Court

મકાન ખરીદનારને સુપ્રીમ કોર્ટની મોટી રાહત: જો બિલ્ડર સમયમર્યાદામાં મકાન ન આપે તો 18 ટકા વ્યાજ આપવું પડશે

Supreme Court મકાન ખરીદનારાઓ (હોમ બાયર્સ)ની તરફેણમાં એક મોટો અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે જો કોઈ બિલ્ડર ખરીદનાર પાસેથી ચુકવણીમાં વિલંબ બદલ ૧૮ ટકા વ્યાજ વસૂલે તો, જો તે પોતે સમયસર મકાન કે પ્લોટનો કબજો આપવામાં નિષ્ફળ જાય, તો તેણે પણ ખરીદનારને તેટલું જ (૧૮ ટકા) વ્યાજ ચૂકવવું પડશે. કોર્ટે…

Read More