
Tar Fencing Scheme Improvement: ખેડૂતો માટે ખુશખબર! કૃષિ પાક સુરક્ષા યોજનામાં મોટા ફેરફારો, મળશે બેવડો લાભ
Tar Fencing Scheme Improvement: ગુજરાત સરકાર ખેડૂતોના પાકને સુરક્ષિત રાખવા માટે વાયર ફેન્સીંગ લગાવવાની યોજનામાં ફેરફાર કરી રહી છે. ગુજરાતના ખેડૂતો દ્વારા સરકારને આપવામાં આવેલા મેમોરેન્ડમમાં આ સુધારાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઊંચાઈ અને પહોળાઈના હાલના ધોરણોમાં 25% છૂટછાટ આપવામાં આવી છે. હવેથી, ખેડૂતો ISI માર્કને બદલે તેમની પસંદગીની સામગ્રી ખરીદી શકશે. જોકે, GST બિલ…