અમદાવાદ વિમાન દુર્ઘટના: 92 DNA સેમ્પલ મેચ, 47 મૃતદેહ પરિવારોને સોંપાયા

અમદાવાદ વિમાન દુર્ઘટના: ગત ગુરુવારે અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં એર ઇન્ડિયાનું લંડન જતું બોઇંગ 787 ડ્રીમલાઇનર (ફ્લાઇટ AI-171) બી જે મેડીકલ કોલેજની હોસ્ટેલ પર ક્રેશ થયું, જેમાં કુલ 270 લોકોના મોત થયા હતા. આ ઘટનામાં 241 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ ઉપરાંત 29 સ્થાનિક લોકોનો જીવ ગયો. DNA ટેસ્ટીંગ દ્વારા ઓળખ પ્રક્રિયા અમદાવાદ વિમાન દુર્ઘટના: આગને કારણે…

Read More

Five major plane accidents: 25 વર્ષમાં 5 મોટા વિમાન અકસ્માતો, 38 સૈનિકો સહિત 269 લોકોએ જીવ ગુમાવ્યા

Five major plane accidents: ગુરુવારે, અમદાવાદ એરપોર્ટ પરથી લંડન જતું એર ઇન્ડિયાનું બોઇંગ 787 વિમાન ટેકઓફ કરતી વખતે ક્રેશ થયું. તેમાં 242 લોકો સવાર હોવાના અહેવાલ છે. આ પહેલા પણ ભારતમાં ઘણા મોટા વિમાન અકસ્માતો થયા છે જેમાં લગભગ 269 લોકોએ જીવ ગુમાવ્યા છે. આમાંથી બે મોટા અકસ્માતો ભારતીય વાયુસેનાના પણ છે. ચાલો છેલ્લા 25…

Read More