અમદાવાદ વિમાન દુર્ઘટના: વિજય રૂપાણીના મૃતદેહની ઓળખ,આટલા લોકોના DNAના નમૂના થયા મેચ

Ahmedabad plane crash DNA – ગુરુવારે અમદાવાદમાં 3 દિવસ પહેલા થયેલા વિમાન દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોની ઓળખ માટે DNA ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. આરોગ્ય વિભાગ સાથે સંકળાયેલા એક અધિકારીએ રવિવારે જણાવ્યું હતું કે DNA ટેસ્ટિંગ દ્વારા અધિકારીઓએ અમદાવાદમાં એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં માર્યા ગયેલા 32 લોકોની ઓળખ કરી છે અને અત્યાર સુધીમાં 12 પરિવારોએ…

Read More