દિલ્હીમાં AIMPLBની વકફ બચાવો કોન્ફરન્સ,નીતીશ-નાયડુ નવા સાવરકર,માથા પર કફન બાંધી લો!

વકફ બચાવો કોન્ફરન્સ- AIMPLB (ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ) આજે એટલે કે મંગળવારે વકફ કાયદા વિરુદ્ધ દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમ ખાતે વકફ બચાવો કોન્ફરન્સનું આયોજન કરી રહ્યું છે. આ દરમિયાન મહાસચિવ મૌલાના ફઝલુર રહેમાન મુજદ્દીએ કહ્યું કે અમે આ દેશને આઝાદ કર્યો છે, અમે અમારા લોહીથી આ ભૂમિની રક્ષા કરી છે. આજે આ જ ધરતી…

Read More

નીતીશ અને નાયડુએ વકફ બિલનો વિરોધ કરવાનું આપ્યું વચન : મૌલાના અરશદ મદની

તાજેતરમાં જ લોકસભામાં વકફ સુધારા બિલ રજૂ કરવામાં આવ્યું હતું, જેના પર વિપક્ષી દળો દ્વારા ભારે હોબાળો થયો હતો. આ પછી વક્ફ બિલને સંસદની જેપીસી કમિટીને મોકલવામાં આવ્યું હતું. માનવામાં આવે છે કે આ બિલ પર વિસ્તૃત ચર્ચા કર્યા બાદ તેને ફરીથી સંસદમાં રજૂ કરવામાં આવી શકે છે. દરમિયાન, ગુરુવારે જમિયત ઉલેમા-એ-હિંદ અને ઓલ ઈન્ડિયા…

Read More