Air India

Air India વિમાનનું આકાશમાં એન્જિન બંધ, PAN-PAN સિગ્નલથી ઇન્દોરમાં સુરક્ષિત લેન્ડિંગ

દિલ્હીથી ઇન્દોર જઈ રહેલી Air India એક્સપ્રેસની ફ્લાઇટ નંબર IX 1028એ આજે સવારે એક રોમાંચક ઘટના અનુભવી જ્યારે તેનું એક એન્જિન હવામાં અચાનક બંધ પડ્યું. 161 મુસાફરો સાથે ઉડાન ભરનાર આ વિમાનના પાઇલટે બહાદુરી દાખવી અને ટેકનિકલ ખામી નોંધાતાં તાત્કાલિક એર ટ્રાફિક કંટ્રોલ (ATC)ને ‘PAN-PAN’ સિગ્નલ મોકલ્યો. આ સંદેશ એ દર્શાવે છે કે પરિસ્થિતિ ગંભીર…

Read More

એર ઈન્ડિયાના વિમાનનું એન્જિન હવામાં થઇ ગયું બંધ, જાણો પછી શું થયું…

Air India plane engine stopped – ભારતમાં હવાઈ મુસાફરી કરનારા લોકોની સંખ્યા દર વર્ષે વધી રહી છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી વિમાનોમાં ટેકનિકલ સમસ્યાઓના અહેવાલો સતત સામે આવી રહ્યા છે. આનું નવીનતમ ઉદાહરણ કર્ણાટકની રાજધાની બેંગલુરુથી સામે આવ્યું છે, જ્યાં એર ઈન્ડિયાના એક વિમાને રવિવારે ઈમરજન્સી લેન્ડિંગ કર્યું હતું. મળતી માહિતી મુજબ, એર ઈન્ડિયાના વિમાનનું…

Read More

Vistara Flightsની આજે છે છેલ્લી ઉડાન! જાણો કેમ લેવો પડ્યો આ નિર્ણય!

Vistara Flights –  પ્રખ્યાત એરલાઈન્સ આજે તેની છેલ્લી ફ્લાઈટ ઉડાડવા જઈ રહી છે. અમે વાત કરી રહ્યા છીએ વિસ્તારા એરલાઈન્સની. હવે સવાલ એ છે કે એરલાઈન્સ આવું કેમ કરી રહી છે? તમને જણાવી દઈએ કે વિસ્તારા એરલાઈન એર ઈન્ડિયા ગ્રુપમાં સામેલ થઈ ગઈ છે. વિસ્તારાને મંગળવારે એર ઈન્ડિયા સાથે મર્જ કરવામાં આવશે. આ નિર્ણય પછી,…

Read More

Akasa, Vistara અને Air India ફલાઇટને મળી બોમ્બની ધમકી, તંત્ર એલર્ટ મોડ પર

ફ્લાઈટ પર બોમ્બની ધમકીઃ ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ પર બોમ્બની ધમકીઓ મળવાનો ટ્રેન્ડ અટકવાના કોઈ સંકેત દેખાતો નથી. હવે અકાસા, વિસ્તારા, એર ઈન્ડિયા સહિતની 20 ફ્લાઈટને બોમ્બની ધમકી મળી છે. આમાં અકાસા, વિસ્તારા, એર ઈન્ડિયા અને ઈન્ડિગોની પાંચ-પાંચ ફ્લાઈટ્સનો સમાવેશ થાય છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે લગભગ તમામ બોમ્બની ધમકી  ખોટી હોવાનું બહાર આવ્યું છે….

Read More

લંડનમાં એર ઇન્ડિયાના કેબિન ક્રૂ મેમ્બર પર હુમલો થતા ગંભીર ઇજાગ્રસ્ત

લંડનથી એક મોટી ઘટના સામે આવી છે. હીથ્રોની રેડિસન રેડ હોટલમાં રાત્રે એર ઈન્ડિયાના કેબિન ક્રૂ મેમ્બર પર કોઈએ હુમલો કર્યો હતો. આ હુમલામાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેને તાત્કાલિક હોસ્પિટલમાંથી લઈ જવામાં આવ્યો. ઘટના બાદ હુમલાખોરે ભાગવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેને પકડીને પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો. આ ઘટના ગુરુવારે રાત્રે…

Read More
વિમાન દુર્ધટના

આ છે વિશ્વની સૌથી મોટી પાંચ વિમાન દુર્ધટના..જાણો

વિમાન દુર્ધટના :   નેપાળની રાજધાની કાઠમંડુથી ટેકઓફ કરતી વખતે સૌર્ય એરલાઈન્સનું વિમાન ક્રેશ થયું હતું. વિમાન દુર્ઘટના સમયે પ્લેનમાં ક્રૂ મેમ્બર સહિત કુલ 19 લોકો સવાર હતા. કહેવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટનામાં 18 મુસાફરોએ જીવ ગુમાવ્યો છે, જ્યારે પ્લેનનો પાયલટ ગંભીર રીતે ઘાયલ થયો છે અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં…

Read More