અમદાવાદ વિમાન દુર્ઘટના: મહેમદાવાદનો આશાવાદી અને આજ્ઞાકારી રૂદ્ર પટેલનું લંડનનું સપનું અધૂરું રહ્યું…

અમદાવાદ વિમાન દુર્ઘટના: અમદાવાદથી લંડન જઈ રહેલા એર ઇન્ડિયાના વિમાનમાં થયેલી દુઃખદ દુર્ઘટનામાં 241 સવાર લોકોના મોત થયા. આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર તમામ લોકોને ગુજરાત સમય તરફથી શ્રદ્ધાંજલિ. આ ઘટનામાં મહેમદાવાદના 20 વર્ષીય રૂદ્ર પટેલનું પણ અકાળે અવસાન થયું, જે ઉચ્ચ અભ્યાસ માટે લંડન જઈ રહ્યો હતો. આ હૃદયસ્પર્શી કહાણી રૂદ્ર પટેલની છે રૂદ્ર પટેલ:…

Read More

અમદાવાદ વિમાન દુર્ઘટના: વિજય રૂપાણીના મૃતદેહની ઓળખ,આટલા લોકોના DNAના નમૂના થયા મેચ

Ahmedabad plane crash DNA – ગુરુવારે અમદાવાદમાં 3 દિવસ પહેલા થયેલા વિમાન દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોની ઓળખ માટે DNA ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. આરોગ્ય વિભાગ સાથે સંકળાયેલા એક અધિકારીએ રવિવારે જણાવ્યું હતું કે DNA ટેસ્ટિંગ દ્વારા અધિકારીઓએ અમદાવાદમાં એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં માર્યા ગયેલા 32 લોકોની ઓળખ કરી છે અને અત્યાર સુધીમાં 12 પરિવારોએ…

Read More

Ahmedabad Plane Crash: પ્લેન ક્રેશમાં બચેલા એકમાત્ર યુવકે પીએમ મોદીના કાનમાં ગુપ્ત રીતે કહી વાત!

Ahmedabad Plane Crash: 12 જૂન, 2025ના દિવસે ભારતીય ઉડ્ડયન ઈતિહાસની સૌથી ભયાનક દુર્ઘટનામાંથી એક બની હતી. અમદાવાદ એરપોર્ટથી ઉડાન ભરેલા એર ઇન્ડિયા બોઇંગ 787-8 વિમાનમાં સવાર 241માંથી 240 મુસાફરોના કરૂણ મોત થયા હતા. માત્ર એકજ વ્યક્તિ જીવતો બચ્યો – વિશ્વાસ કુમાર રમેશ. Ahmedabad Plane Crash:  દુર્ઘટનાના બીજા દિવસે, 13 જૂને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ…

Read More