Sambhal: અલાહાબાદ હાઈકોર્ટે સંભલમાં હિન્દુ પક્ષને પાઠવી નોટિસ, સુનાવણી નહીં થાય

Sambhal:  સંભલની શાહી જામા મસ્જિદ પર કરાયેલા દાવા અંગે આજે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન અલ્હાબાદ હાઈકોર્ટે નીચલી કોર્ટની સુનાવણી પર રોક લગાવી દીધી છે. આ સાથે હિન્દુ પક્ષકારોને પણ નોટિસ પાઠવવામાં આવી છે.આ કેસમાં તમામ પક્ષકારોએ એક મહિનાની અંદર પોતાનો જવાબ દાખલ કરવાનો રહેશે. આગામી સુનાવણી 5 માર્ચે થવાની છે, તે…

Read More
યુપી

યુપીના 69000 સહાયક શિક્ષકોની ભરતી કેસમાં નવો વળાંક, સુપ્રીમ કોર્ટે HCના આદેશ પર સ્ટે આપ્યો

યુપી માં 69 હજાર સહાયક શિક્ષકોની ભરતીના મામલામાં નવો વળાંક આવ્યો છે. સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ પર સ્ટે લગાવી દીધો હતો. કોર્ટે રાજ્ય સરકાર અને બંને પક્ષોને લેખિત દલીલો રજૂ કરવા જણાવ્યું હતું. CJI ચંદ્રચુડે સુનાવણી દરમિયાન કહ્યું કે હાઈકોર્ટનો નિર્ણય હાલ પૂરતો સ્થગિત રહેશે અને આગામી સુનાવણી 25 સપ્ટેમ્બરે હાથ ધરવામાં આવશે. સાથે…

Read More

શ્રીકૃષ્ણ જન્મભૂમિ કેસમાં HC તરફથી મુસ્લિમ પક્ષને ઝટકો, હિંદુ પક્ષની મોટી જીત

શ્રીકૃષ્ણ જન્મભૂમિ કેસ :  અલ્હાબાદ હાઈકોર્ટે શાહી ઈદગાહ મસ્જિદ ટ્રસ્ટના ઓર્ડર 7, R-11ની અરજીને ફગાવી દીધી છે. મુસ્લિમ પક્ષ માટે આ એક મોટો ફટકો છે. જસ્ટિસ મયંક કુમાર જૈનની સિંગલ બેન્ચે ગુરુવારે આ નિર્ણય આપ્યો હતો.મથુરાના શ્રી કૃષ્ણ જન્મભૂમિ કેસમાં હિદુ પક્ષને મોટી જીત મળી છે. અલ્હાબાદ હાઈકોર્ટે શાહી ઈદગાહ મસ્જિદ ટ્રસ્ટના ઓર્ડર 7, R-11ની…

Read More