દિલ્હીની ચૂંટણી માટે ભાજપે સંકલ્પ પત્ર-3 જાહેર કર્યો, અમિત શાહે કેજરીવાલ પર કર્યા આકરા પ્રહાર!

દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીને હવે માત્ર 10 દિવસ બાકી છે. રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચાર તેજ કર્યો છે. દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બીજેપીનો સંકલ્પ પત્ર ભાગ 3 બહાર પાડ્યો અને આમ આદમી પાર્ટી પર નિશાન સાધ્યું. તેમણે અરવિંદ કેજરીવાલને પૂછ્યું કે તેઓ ક્યારે યમુનામાં ડૂબકી મારશે? કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પાર્ટી હેડક્વાર્ટર ખાતે દિલ્હી વિધાનસભા…

Read More

બાંગ્લાદેશમાં હિન્દુઓની સુરક્ષા માટે ભારતે ઉઠાવ્યું આ કદમ, જાણો

હિન્દુ  : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે જાહેરાત કરી હતી કે બાંગ્લાદેશમાં ચાલી રહેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, મોદી સરકારે ભારત-બાંગ્લાદેશ બોર્ડર (IBB) પર વર્તમાન સ્થિતિ પર નજર રાખવા માટે એક સમિતિની રચના કરી છે. ભારતીય નાગરિકો, હિન્દુઓ અને ત્યાં રહેતા અન્ય લઘુમતી સમુદાયોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સમિતિ બાંગ્લાદેશમાં તેના સમકક્ષ સત્તાવાળાઓ સાથે વાતચીત જાળવશે….

Read More