દિલ્હી બ્લાસ્ટ પર PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ, મૃતકો-ઈજાગ્રસ્તોના પરિવારજનો પ્રત્યે સંવેદના કરી વ્યક્ત

સોમવારે સાંજે દેશની રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર ૧ નજીક પાર્ક કરેલી એક કારમાં થયેલા ભયાનક વિસ્ફોટે સમગ્ર દેશમાં ગમગીની અને ભયનો માહોલ પેદા કર્યો છે. આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં પ્રાથમિક અહેવાલો અનુસાર ૮ લોકોનાં કરુણ મોત થયા છે, જ્યારે ૨૪થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ…

Read More

વિસ્ફોટક કારના માલિકની કરાઇ ધરપકડ,પોલીસ કરી રહી છે સઘન પુછપરછ

Delhi Blast car સોમવારે સાંજે ૭ વાગ્યે દેશની રાજધાની દિલ્હીના લાલ કિલ્લા નજીક સુભાષ માર્ગ ટ્રાફિક સિગ્નલ પર પાર્ક કરેલી એક હ્યુન્ડાઇ i20 કારમાં એક શક્તિશાળી વિસ્ફોટ થયો હતો. આ ભીષણ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ૮ લોકોનાં કરુણ મોત થયા છે, જ્યારે ૨૦ જેટલા લોકો ઘાયલ થયા હોવાની…

Read More

દિલ્હી બ્લાસ્ટમાં 8 મૃતકો અને 20 ઘાયલોની યાદી જાહેર, યુપી-હિમાચલના લોકોની સંખ્યા વધારે!

Delhi Blast દેશની રાજધાની દિલ્હીમાં સોમવારે સાંજે ૬:૫૨ વાગ્યે લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીકનો વિસ્તારમાં એક કારમાં મોટો વિસ્ફોટ થયો હતો.  પાર્ક કરેલી એક i20 કારમાં થયેલા આ શક્તિશાળી વિસ્ફોટે ફરી એકવાર દિલ્હીની શાંતિ ડહોળી નાખી છે. વિસ્ફોટ એટલો ઉગ્ર હતો કે નજીકના ૫થી ૬ વાહનોનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને આસપાસની દુકાનોના કાચ પણ…

Read More
Gujarati Kidnapped Tehran

ઓસ્ટ્રેલિયા જતાં ચાર ગુજરાતીઓનું ઈરાનના તેહરાનમાં અપહરણ, ₹2 કરોડની ખંડણી માંગી

 Gujarati Kidnapped Tehran: ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના ચાર લોકોનું ઈરાન (Iran) ની રાજધાની તેહરાન (Tehran) માં અપહરણ (Kidnapped) કરવામાં આવ્યું છે. માણસા તાલુકાના બાપુપુરા ગામના ત્રણ સભ્યો (એક દંપતી સહિત) અને બદપુરા ગામના એક વ્યક્તિ એમ કુલ ચાર ગુજરાતીઓનું અપહરણ થતા તેમના પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે.  Gujarati Kidnapped Tehran: ઓસ્ટ્રેલિયા (Australia) જવા નીકળેલા…

Read More

દિલ્હીની ચૂંટણી માટે ભાજપે સંકલ્પ પત્ર-3 જાહેર કર્યો, અમિત શાહે કેજરીવાલ પર કર્યા આકરા પ્રહાર!

દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીને હવે માત્ર 10 દિવસ બાકી છે. રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચાર તેજ કર્યો છે. દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બીજેપીનો સંકલ્પ પત્ર ભાગ 3 બહાર પાડ્યો અને આમ આદમી પાર્ટી પર નિશાન સાધ્યું. તેમણે અરવિંદ કેજરીવાલને પૂછ્યું કે તેઓ ક્યારે યમુનામાં ડૂબકી મારશે? કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પાર્ટી હેડક્વાર્ટર ખાતે દિલ્હી વિધાનસભા…

Read More

બાંગ્લાદેશમાં હિન્દુઓની સુરક્ષા માટે ભારતે ઉઠાવ્યું આ કદમ, જાણો

હિન્દુ  : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે જાહેરાત કરી હતી કે બાંગ્લાદેશમાં ચાલી રહેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, મોદી સરકારે ભારત-બાંગ્લાદેશ બોર્ડર (IBB) પર વર્તમાન સ્થિતિ પર નજર રાખવા માટે એક સમિતિની રચના કરી છે. ભારતીય નાગરિકો, હિન્દુઓ અને ત્યાં રહેતા અન્ય લઘુમતી સમુદાયોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સમિતિ બાંગ્લાદેશમાં તેના સમકક્ષ સત્તાવાળાઓ સાથે વાતચીત જાળવશે….

Read More