Bank of India ₹121 Crore Fraud Case

Bank of India 121 Crore Fraud Case: અમદાવાદમાં CBIએ 3 લોકો સામે છેતરપિંડનો નોંધાયો કેસ

Bank of India ₹121 Crore Fraud Case:  અમદાવાદમાં બેંક ઓફ ઇન્ડિયા સાથે ₹121 કરોડની મોટી છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. આ કેસમાં સીબીઆઈએ અમદાવાદની અનિલ બાયોપ્લસ (ABL) કંપનીની ઓફિસો અને તેના ડાયરેક્ટર અમોલ શેઠ, દર્શન મહેતા તેમજ નલિન ઠાકોરના ઘરો પર દરોડા પાડી કાર્યવાહી કરી છે. આ કાર્યવાહી બેંક ઓફ ઇન્ડિયાની ફરિયાદના આધારે કરવામાં આવી…

Read More