લાલાભાઇ

લાલાભાઇની માનવસેવા, આણંદમાં ઇદે મિલાદુન્નબીના પર્વ પર ભૂખ્યાઓને કરાવ્યું ભોજન!

 લાલાભાઇની માનવસેવા:  આણંદ રેલ્વે સ્ટેશન પાસે માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભૂખ્યા લોકો માટે ભોજનની વ્યવસ્થા એક પ્રેરણાદાયી પહેલ બની રહી છે. આ ટ્રસ્ટ નિયમિત રીતે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ભોજન પૂરું પાડે છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજના દરેક ભૂખ્યાને ભોજન આપવાનું છે. આ વર્ષે, ઇદે મિલાદુન્નબીના પવિત્ર પર્વ પર પણ લાલાભાઇ મલેકે એક દાતા તરીકે…

Read More