‘ગદર 2’ના દિગ્દર્શકની અનિલ શર્માની નવી ફિલ્મ વનવાસ ફિલ્મનું દમદાર ટ્રેલર રિલીઝ

નાના પાટેકર અને ઉત્કર્ષ શર્મા સ્ટારર ફિલ્મ વનવાસ નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મમાં પરિવારની ભાવનાત્મક વાર્તા આજના સંદર્ભ મુજબ બતાવવામાં આવી છે. આ ફિલ્મ 20મી ડિસેમ્બરે રિલીઝ થશે. બ્લોકબસ્ટર ફિલ્મ ગદર 2ના દિગ્દર્શક અનિલ શર્માની આગામી ફિલ્મનું નામ છે ‘વનવાસ’. તેના ટ્રેલરની લાંબી રાહ હતી જે હવે પૂરી થઈ ગઈ છે. વનવાસ ફિલ્મનું…

Read More