રોજા' અને 'રોજી:

મહેમદાવાદના ઐતિહાસિક ‘રોજા અને રોજી’ની ASI ટીમે કરી મુલાકાત,તકતી પરની ભૂલ ASI સુધારશે!

રોજા’ અને ‘રોજી : ગુજરાતના ઐતિહાસિક વારસાને જાળવવાના પ્રયાસરૂપે, મહેમદાવાદ સ્થિત બે અતિ મહત્વના રાષ્ટ્રીય સ્મારકો (નેશનલ મોન્યુમેન્ટસ) ‘રોજા’ અને ‘રોજી’ ની ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (આર્કોલોજિકલ ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડિયા – ASI) વિભાગ દ્વારા ખાસ મુલાકાત લેવામાં આવી હતી. આ નિરીક્ષણ માટે ASI ગુજરાતના સુપરિટેન્ડેન્ટ મજમુદાર અને તેમની વરિષ્ઠ અધિકારીઓની ટીમે સ્થળ પર હાજરી આપી હતી….

Read More
ASI conducted survey of Jumma Masjid of Sambhal

સંભલની જુમ્મા મસ્જિદનો ASIએ ગુપ્ત રીતે પૂર્ણ કર્યો સર્વે, જાણો તમામ માહિતી

ASI conducted survey of Jumma Masjid of Sambhal – આજે, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) એ શુક્રવારની નમાઝ વચ્ચે સંભાલમાં 5 મહત્વપૂર્ણ તીર્થસ્થળો અને 19 કુવાઓનું નિરીક્ષણ કર્યું. બુધવારે સવારે જિલ્લા વહીવટીતંત્રની મદદથી આ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેને મીડિયાની હાજરીથી સંપૂર્ણપણે દૂર રાખવામાં આવ્યું હતું, કારણ કે ASIએ વહીવટીતંત્રને વિનંતી કરી હતી કે આ સર્વેને…

Read More