Ahmedabad Plane Crash Passanger List : વિમાનમાં સવાર તમામ 242 મુસાફરોના નામ, સીટની વિગતો, હોટલાઇન નંબર જાહેર થયા જુઓ

Ahmedabad Plane Crash Passanger List : અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું બોઈંગ 787-8 ડ્રીમલાઈનર વિમાન મેઘાણીનગર વિસ્તાર નજીક ક્રેશ થયું હતું. વિમાનમાં બે પાયલોટ સહિત 230 મુસાફરો અને 12 ક્રૂ સભ્યો હતા. મુસાફરોમાં 169 ભારતીય, 53 બ્રિટિશ, 7 પોર્ટુગીઝ અને 1 કેનેડિયન નાગરિકનો સમાવેશ થાય છે. ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં…

Read More