Priest of Ram temple in Ayodhya

અયોધ્યામાં રામ મંદિરના પૂજારી મળશે આજીવન પગાર મળશે!

Priest of Ram temple in Ayodhya-  ઉત્તર પ્રદેશના અયોધ્યામાં સ્થિત રામ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસ જીવનભર પગાર મેળવતા રહેશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે આવો નિર્ણય લીધો છે. સત્યેન્દ્ર દાસ 87 વર્ષના છે, જેઓ છેલ્લા 34 વર્ષથી રામજન્મભૂમિમાં મુખ્ય પૂજારી તરીકે સેવા આપી રહ્યા છે.મંદિર ટ્રસ્ટે સત્યેન્દ્ર દાસને મંદિર સંબંધિત કામમાંથી મુક્ત…

Read More

અયોધ્યામાં આ કારણથી રામ મંદિર નિર્માણનું કાર્ય ધીમું પડ્યું

અયોધ્યામાં રામ મંદિર નિર્માણ સ્થળ પર મજૂરોની અછતને કારણે નિર્માણ કાર્ય ધીમી પડી ગયું છે. આ બાબતની નોંધ લેતા, રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ રામ મંદિરનું નિર્માણ કરી રહેલી કંપનીને ડિસેમ્બર 2024ની સમયમર્યાદામાં મંદિરનું નિર્માણ પૂર્ણ કરવા માટે તાત્કાલિક મજૂરો વધારવાનો નિર્દેશ આપ્યો છે. છેલ્લા ત્રણ મહિનામાં બાંધકામની કામગીરી ધીમે ધીમે ધીમી પડી…

Read More