Ayushman Bharat Yojana : આયુષ્માન કાર્ડ ધારકો માટે: જાણો કઈ હોસ્પિટલોમાં મળી શકે મફત સારવાર
Ayushman Bharat Yojana : આયુષ્માન કાર્ડ બનાવ્યા બાદ કાર્ડ ધારકને મફત સારવારનો લાભ મળે છે. જો તમારી પાસે પણ આ કાર્ડ છે, તો તમારા માટે એ જાણવું મહત્વપૂર્ણ બની જાય છે કે તમે કઈ હોસ્પિટલોમાં તમારી મફત સારવાર કરાવી શકો છો. તમે ગ્રામીણ વિસ્તારમાં રહેતા હોવ કે શહેરી વિસ્તારમાં, જો તમે કોઈપણ સરકારી યોજના માટે…