બાબરી ઢાંચાને તોડી પાડવાના આરોપીને નિર્દોષ છોડનાર લોકાયુક્ત બની ગયા-પૂર્વ જસ્ટિસ

લોકાયુક્ત – સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ રોહિન્ટન નરીમને બાબરી ઢાંચાને તોડી પાડવાના આરોપો પર ચાલી રહેલા ટ્રાયલ પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપ છતાં ભાજપના વરિષ્ઠ નેતાઓને લાંબી સુનાવણી બાદ નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. તેમણે ગુરુવારે એક પ્રવચનમાં કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટના જજ તરીકે મેં ટ્રાયલ ફરી શરૂ કરવાનો…

Read More