BCCIના નવા સચિવ દેવજીત સૈકિયા બનશે,ટૂંક સમયમાં થશે સત્તાવાર જાહેરાત

BCCI નવા સચિવ 2025-  દેવજીત સૈકિયાએ શનિવારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના સચિવ પદ માટે નામાંકન દાખલ કર્યું, જેની છેલ્લી તારીખ 4 જાન્યુઆરી, સાંજે 4 વાગ્યા સુધી હતી. અન્ય કોઈ ઉમેદવારે સૈકિયા સામે અરજી ન કરતાં, જય શાહના સ્થાને દેવજીત સૈકિયા BCCI ના નવા સચિવ બનવા માટે લગભગ નિશ્ચિત છે. BCCI નવા સચિવ 2025- …

Read More