Makar Sankranti 2025

Makar Sankranti 2025: મકર સંક્રાંતિ: સુખ-સમૃદ્ધિ અને ધનલક્ષ્મી પ્રાપ્તિ માટે અજમાવો આ ખાસ ઉપાયો!

Makar Sankranti 2025: મકર સંક્રાંતિને ધાર્મિક અને જ્યોતિષ શાસ્ત્રમાં વિશેષ મહત્વ છે. દર વર્ષે 14 જાન્યુઆરીએ ઉજવાતા આ પર્વે દાન-પુણ્ય અને સૂર્યદેવની પૂજાનું વિશેષ ફળ મળે છે. આ દિવસે કરાયેલા ઉપાયોથી ઘરમાં સુખ-સમૃદ્ધિ અને તિજોરી ભરેલી રહે છે. મકર સંક્રાંતિના ખાસ ઉપાયો: કોડીઓનો ઉપયોગ: 14 કોડીઓ લઈને તેને કેસરમિશ્રિત દૂધથી સ્નાન કરાવો. પછી ગંગાજળથી શુદ્ધ…

Read More