બિહારની આ જગ્યા પર આ કારણથી 14મી ઓગ્સ્ટની મધરાત્રિએ ફરકાવવામાં આવે છે તિરંગો

 પૂર્ણિયા:  ભારત 15મી ઓગસ્ટે 78મો સ્વતંત્રતા દિવસ ઉજવવા જઈ રહ્યું છે. સવારે સમગ્ર દેશમાં ત્રિરંગો ફરકાવવામાં આવશે. પરંતુ બિહારના પૂર્ણિયામાં 15મીએ નહીં પરંતુ 14મી ઓગસ્ટે મધ્યરાત્રિએ ત્રિરંગો ફરકાવવામાં આવે છે. બાઘા બોર્ડર પર પણ રાત્રે બરાબર 12 વાગે ધ્વજ ફરકાવવાની પરંપરા છે. જોકે, પૂર્ણિયામાં રાત્રે ધ્વજ ફરકાવવા પાછળ આઝાદી સાથે જોડાયેલી એક રસપ્રદ વાર્તા છે….

Read More
 બિહાર શ્રાવણ

બિહારમાં શ્રાવણના મેળામાં નાસભાગ થતા 6 મહિલા સહિત 7 લોકોના મોત, અનેક ગંભીર ઇજાગ્રસ્ત

 બિહાર શ્રાવણ મેળા : શ્રાવણના ચોથા સોમવારે જહાનાબાદથી મોટા અને ખરાબ સમાચાર આવ્યા છે. શ્રાવણી મેળા દરમિયાન મોટી દુર્ઘટનાના સમાચાર છે. મંદિરમાં મચેલી ભાગદોડમાં ઓછામાં ઓછા સાત ભક્તોના મોત થયા છે, જ્યારે એક ડઝનથી વધુ શિવભક્તો ઘાયલ થયા છે. મૃતકોમાં છ મહિલા અને એક પુરુષનો સમાવેશ થાય છે. આ ઘટના જહાનાબાદ પાસે સ્થિત બાબા સિદ્ધેશ્વર…

Read More
OH MY GOD

OH MY GOD! બિહારમાં પહેલા ધોરણના વિધાર્થીએ ત્રીજા ધોરણના વિધાર્થીને પગમાં મારી ગોળી

OH MY GOD – બિહારના સુપૌલ જિલ્લાના ત્રિવેણીગંજમાં બુધવારે એક સનસનીખેજ ઘટના સામે આવી છે. લાલપટ્ટી સ્થિત ખાનગી શાળામાં પ્રથમ વર્ગના વિદ્યાર્થીએ ત્રીજા ધોરણમાં ભણતા 10 વર્ષના વિદ્યાર્થીને ગોળી મારી દીધી હતી. વિદ્યાર્થીને ડાબા પગમાં ગોળી વાગી હતી. બાળક બેગમાં પિસ્તોલ લઈને સ્કૂલે આવ્યો હતો. ઘાયલ બાળકને તાત્કાલિક સબ ડિવિઝનલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, જ્યાં…

Read More

NEET પેપર લીક કેસમાં CBIની મોટી કાર્યવાહી, ‘માસ્ટર માઈન્ડ’ ઝડપાયો

પટના NEET-UG પેપર લીક કેસમાં CBIએ મોટી કાર્યવાહી કરી છે. સીબીઆઈએ ત્રણ લોકોની ધરપકડ કરી છે જેમાં એક માસ્ટરમાઇન્ડ આરોપી છે. બાકીના બે ભરતપુર મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ હોવાનું કહેવાય છે. આ મેડિકલ વિદ્યાર્થીઓની ઓળખ કુમાર મંગલમ બિશ્નોઈ અને દીપેન્દ્ર કુમાર તરીકે થઈ છે. આરોપ છે કે તે સોલ્વરની ભૂમિકા ભજવી રહ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર,…

Read More