
BJP workshop માં PM મોદીની સાંસદોને સલાહ, ટિફિન બેઠકથી સ્વચ્છતા સુધી, નવીન વિચારો સાથે આગળ વધો
BJP workshop રવિવારે ભાજપના સાંસદો માટે આયોજિત વર્કશોપમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે જીએસટી સુધારાઓની પ્રશંસા કરી હતી અને એક ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો હતો. આ પછી, પાર્ટી દેશભરમાં જીએસટીના લાભો જનતા સુધી પહોંચાડવા માટે એક ઝુંબેશ શરૂ કરશે. પીએમ મોદી રવિવારે સાંસદો સાથે હતા અને વર્કશોપના પહેલા દિવસે…