Saif Ali Khan’s property: સૈફ અલી ખાનને મોટો ફટકો, 15000 કરોડની સંપત્તિ થઇ શકે છે જપ્ત!

Saif Ali Khan’s property:  બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન પર તાજેતરમાં જીવલેણ હુમલો થયો છે. તેઓ હજુ આમાંથી બહાર આવી શક્યા નથી અને તેમના માટે વધુ એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. હકીકતમાં, સૈફના પટૌડી પરિવારની પૈતૃક સંપત્તિ ટૂંક સમયમાં કેન્દ્ર સરકારના નિયંત્રણમાં આવી શકે છે. આ તમામ મિલકતો મધ્યપ્રદેશના ભોપાલમાં છે અને તેની અંદાજિત કિંમત…

Read More

બુલડોઝરની કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી,જાહેર રસ્તા પર હશે તો મંદિર કે દરગાહ હટાવી પડશે!

બુલડોઝરની કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટે આકરી પ્રતિક્રિયા આપી છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે જાહેર સલામતી સૌથી પહેલા આવે છે અને રસ્તાઓ પરથી કોઈપણ ધાર્મિક માળખું હટાવવા જરૂરી છે. ગુનાના આરોપીઓ સામે બુલડોઝરની કાર્યવાહી સામે કોર્ટ મંગળવારે અરજીઓ પર સુનાવણી કરી રહી હતી. જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ કેવી વિશ્વનાથને સુનાવણી હાથ ધરી હતી. કોર્ટનું કહેવું…

Read More

કેન્દ્ર સરકારે શ્રમિકોના લઘુત્તમ વેતનમાં કર્યો વધારો, 1 ઓક્ટોબરથી લાગુ થશે નવા દર

સરકારે શ્રમિકો માટે લઘુત્તમ વેતનમાં વધારો કર્યો છે.કેન્દ્ર સરકારે વેરિયેબલ ડીયરનેસ એલાઉન્સ (VDA) માં સુધારો કરીને લઘુત્તમ વેતન દરમાં વધારો કરવાની જાહેરાત કરી છે. શ્રમ અને રોજગાર મંત્રાલયે ગુરુવારે એક પ્રકાશનમાં જણાવ્યું હતું કે આ ગોઠવણનો ઉદ્દેશ્ય કામદારોને જીવનની વધતી કિંમતનો સામનો કરવામાં મદદ કરવાનો છે. નવો વેતન દર 1 ઓક્ટોબરથી લાગુ થશે કેન્દ્રીય ક્ષેત્રની…

Read More
બુલડોઝરની કાર્યવાહી

બુલડોઝર કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી, માત્ર આરોપી હોવાના આધારે કોઈનું ઘર તોડવું યોગ્ય નથી.

બુલડોઝર કાર્યવાહી ના મામલામાં આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની બેન્ચે આ કેસની સુનાવણી કરી હતી. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે બુલડોઝરની કાર્યવાહી પર સવાલો ઉઠાવ્યા હતા. સુપ્રીમ કોર્ટે કહ્યું કે માત્ર આરોપી હોવાના આધારે કોઈની સામે આવી કાર્યવાહી ન થઈ શકે. જ્યારે સોલિસિટર જનરલ તુષાર મહેતાએ…

Read More

કેન્દ્ર સરકારે 156 દવાઓ પર મૂક્યો પ્રતિબંધ, તમારા ઘરે તો ઉપયોગમાં નથી લેતાને? ચેક કરી લેજો!

કેન્દ્ર સરકારે 156 દવાઓ પર પ્રતિબંધ મૂક્યો છે. આ સામાન્ય રીતે ઘરોમાં જોવા મળતી કોકટેલ દવાઓ છે. આમાં વાળના વિકાસ માટેની દવાઓ, સ્કિનકેર અને પેઇનકિલર્સ તેમજ મલ્ટીવિટામિન્સ અને કેટલીક અન્ય દવાઓનો સમાવેશ થાય છે. આને ફિક્સ્ડ ડોઝ કોમ્બિનેશન (FDCs) અથવા કોકટેલ દવાઓ કહેવામાં આવે છે, કારણ કે એક ગોળીમાં બે કે તેથી વધુ દવાઓ જોડવામાં…

Read More

કેન્દ્ર સરકાર આયુષ્માન ભારતમાં કરી શકે છે મોટા ફેરફારો, હવે 15 લાખ સુધીની સારવાર મફત મળશે!

કેન્દ્ર સરકાર આયુષ્માન ભારત યોજનામાં મોટા ફેરફારોની તૈયારી કરી રહી છે. આ યોજનાને આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે. ઈન્ડિયન એક્સપ્રેસ અનુસાર, સરકાર આયુષ્માન ભારત હેઠળ વીમા કવચને બમણું કરવાની યોજના પર કામ કરી રહી છે. હાલમાં, આ યોજના દ્વારા, સરકાર સારવાર માટે પરિવાર દીઠ 5 લાખ રૂપિયાનું વીમા કવચ પ્રદાન…

Read More
લેટરલ એન્ટ્રી

મોદી સરકારની ‘લેટરલ એન્ટ્રી’ પર પીછેહટ, વિપક્ષના ભારે વિરોધ વચ્ચે નિર્ણય પાછો ખેંચ્યો

મોદી સરકારે લેટરલ એન્ટ્રી નો નિર્ણય પાછો ખેંચી લીધો છે. UPSC દ્વારા 17 ઓગસ્ટે બહાર પાડવામાં આવેલી જાહેરાત પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર હવે લેટરલ માં આરક્ષણ લાવવાનું વિચારી રહી છે. લેટરલ એન્ટ્રીમાં OBC/SC/ST માટે અનામત લાવી શકાય છે. લેટરલ એન્ટ્રી માં કોઈ રિઝર્વેશન નથી યુપીએસીએ કેન્દ્ર સરકારના મંત્રાલયોમાં 45 જગ્યાઓ માટે ભરતીની…

Read More