બંગાળમાં વકફ મામલે હિંસાને લઇને CM મમતા બેનર્જીએ શાંતિની કરી અપીલ

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ (TMC) પ્રમુખ મમતા બેનર્જીએ પોઈલા બૈસાખીના અવસર પર મુર્શિદાબાદ હિંસા અંગે કહ્યું છે કે કાયદો પોતાના હાથમાં લેનારાઓને બક્ષવામાં આવશે નહીં. કોઈપણ લોકશાહી સમાજનો પાયો લોકોના અવાજ અને તેમના મંતવ્યો સાંભળવાના અધિકાર પર રહેલો છે. દરેક વ્યક્તિને લોકતાંત્રિક રીતે શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવાનો અધિકાર છે, પરંતુ કાયદાનું…

Read More

વકફ કાયદાને લઇને બંગાળમાં ફરી હિંસા, ગોળીબારમાં બે બાળકો ઘાયલ!

પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લાના ધુલિયામાં ફરી એકવાર ફાયરિંગ થયું છે. ફાયરિંગની આ ઘટનામાં બે બાળકો ઘાયલ થયા છે. વકફ એક્ટના વિરોધમાં પ્રદર્શનકારીઓએ બીએસએફ પર પણ હુમલો કર્યો છે. ગઈકાલે, શનિવારે પશ્ચિમ બંગાળના ડીજીપી રાજીવ કુમારે કહ્યું હતું કે મુર્શિદાબાદ જિલ્લાના સુતી, સમશેરગંજ, જલંગી, લાલગોલા અને ધુલિયાના હિંસા પ્રભાવિત વિસ્તારોમાં સ્થિતિ નિયંત્રણમાં છે.પરંતુ આજે સવારે અહીં…

Read More
CM મમતા બેનર્જી

CM મમતા બેનર્જી સાથે મુલાકાત કર્યા બાદ જુનિયર ડૉક્ટરોએ હડતાળ પાછી ખેંચી

CM મમતા બેનર્જી  કોલકાતામાં મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાની તપાસનો વિરોધ કરી રહેલા જુનિયર ડૉક્ટરોએ સોમવારે મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથેની બેઠક બાદ તેમની 15 દિવસની ભૂખ હડતાળ સમાપ્ત કરી દીધી હતી. મંગળવારે તબીબોની આરોગ્ય હડતાળ પણ પાછી ખેંચી લેવામાં આવી છે. અગાઉ, મડાગાંઠ ઉકેલવા માટે, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને રાજ્ય સચિવાલય ‘નબન્ના’…

Read More