Virat Kohli will settle in London

વિરાટ કોહલી ટૂંક સમયમાં ભારત છોડી લંડનમાં સ્થાયી થશે! કોચે કર્યો દાવો

Virat Kohli will settle in London –  અત્યાર સુધી વિરાટ કોહલી દરેક મોટી ટૂર્નામેન્ટ અને સિરીઝ બાદ લંડનમાં સમય પસાર કરવા જતો હતો. પરંતુ, હવે તે તેના પરિવાર સાથે ભારત છોડીને ત્યાં સ્થાયી થશે. આ બહુ જલ્દી થવાનું છે, જેના વિશે વિરાટ કોહલીના બાળપણના કોચ રાજકુમાર શર્માએ પુષ્ટિ આપી છે. હાલમાં વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયામાં બોર્ડર-ગાવસ્કર…

Read More