
Allu Arjun father statement : અલ્લુ અર્જુનના ઘર પર જીવલેણ હુમલો, ‘પુષ્પાભાઈ’ના પિતાએ તોડ્યું મૌન, ‘કાયદો ચાલશે’
Allu Arjun father statement : અલ્લુ અર્જુન ‘પુષ્પા 2’ રિલીઝ થયા બાદથી વિવાદોમાં ઘેરાયેલો છે. ફિલ્મની રિલીઝ દરમિયાન સંધ્યા થિયેટરમાં નાસભાગમાં એક મહિલાનું મોત થયું હતું. આ મામલામાં ગઈકાલે કેટલાક લોકોએ અભિનેતાના ઘર પર હુમલો કર્યો હતો અને મહિલા માટે ન્યાયની માંગ કરી હતી. ‘પુષ્પા 2’ની રિલીઝ દરમિયાન હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં મચેલી નાસભાગમાં એક મહિલાનું…