અમદાવાદ વિમાન દુર્ઘટના: 92 DNA સેમ્પલ મેચ, 47 મૃતદેહ પરિવારોને સોંપાયા

અમદાવાદ વિમાન દુર્ઘટના: ગત ગુરુવારે અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં એર ઇન્ડિયાનું લંડન જતું બોઇંગ 787 ડ્રીમલાઇનર (ફ્લાઇટ AI-171) બી જે મેડીકલ કોલેજની હોસ્ટેલ પર ક્રેશ થયું, જેમાં કુલ 270 લોકોના મોત થયા હતા. આ ઘટનામાં 241 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ ઉપરાંત 29 સ્થાનિક લોકોનો જીવ ગયો. DNA ટેસ્ટીંગ દ્વારા ઓળખ પ્રક્રિયા અમદાવાદ વિમાન દુર્ઘટના: આગને કારણે…

Read More

અમદાવાદ વિમાન દુર્ઘટના: વિજય રૂપાણીના મૃતદેહની ઓળખ,આટલા લોકોના DNAના નમૂના થયા મેચ

Ahmedabad plane crash DNA – ગુરુવારે અમદાવાદમાં 3 દિવસ પહેલા થયેલા વિમાન દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોની ઓળખ માટે DNA ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. આરોગ્ય વિભાગ સાથે સંકળાયેલા એક અધિકારીએ રવિવારે જણાવ્યું હતું કે DNA ટેસ્ટિંગ દ્વારા અધિકારીઓએ અમદાવાદમાં એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં માર્યા ગયેલા 32 લોકોની ઓળખ કરી છે અને અત્યાર સુધીમાં 12 પરિવારોએ…

Read More