પૂર્વ PM મનમોહન સિંહનું સ્મારક પ્રણવ મુખર્જીના સ્મારકની બાજુમાં જ બનશે! સરકારે ફાળવી જમીન

સરકારે પૂર્વ પીએમ મનમોહન સિંહના સ્મારક માટે તેમના પરિવારને જમીન ઓફર કરી છે. આ જમીન પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું સ્મારક બનાવવા માટે નક્કી કરાયેલી જમીનની નજીક ફાળવવામાં આવી છે. આ કિસ્સામાં, સરકાર મનમોહન સિંહના પરિવાર વતી ટ્રસ્ટ બનાવવાની રાહ જોઈ રહી છે. આ પછી સત્તાવાર રીતે જમીન ફાળવવામાં આવશે. સીએનએન ન્યૂઝ 18ના અહેવાલ મુજબ, સરકાર…

Read More
Look Back 2024

Look Back 2024: મનમોહન સિંહથી લઈને રતન ટાટા સુધીનીઆ હસ્તીઓએ વર્ષ 2024માં દુનિયાને કહ્યું અલવિદા

Look Back 2024- વર્ષ 2024 સમાપ્ત થવામાં માત્ર બે દિવસ બાકી છે. આ વર્ષ અનેક રીતે દેશ માટે સિદ્ધિઓથી ભરેલું હતું અને આ વર્ષે અનેક હસ્તીઓએ દુનિયાને અલવિદા કહ્યું.  2024નું વર્ષ આવનારા દિવસોમાં ઈતિહાસના પાના પર સચવાઈ જશે. આ વર્ષ તેમના સંબંધિત ક્ષેત્રોમાં અસાધારણ યોગદાન આપનારા આ દિગ્ગજ લોકોને ગુમાવવા માટે પણ યાદ કરવામાં આવશે….

Read More

પૂર્વ PM મનમોહન સિંહ પંચતત્વમાં વિલીન, રાજકિય સન્માન સાથે અંતિમ વિદાય

Manmohan Singh  – પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોન સિંહ પંચતત્વમાં ભળી ગયા છે. તેમની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ગુરુવારે રાત્રે દિલ્હીની એઈમ્સમાં તેમનું નિધન થયું હતું. 10 વર્ષ સુધી દેશના વડાપ્રધાન રહેલા ડૉ.મનમોહન સિંહ 92 વર્ષના હતા. તેમના પાર્થિવ દેહને શુક્રવારે વહેલી સવારે 3 મોતીલાલ નેહરુ માર્ગ સ્થિત તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યો હતો. વડા…

Read More
Dr. Manmohan Singh

ડૉ.મનમોહન સિંહના આર્થિક સુધારાને સમગ્ર વિશ્વએ સ્વીકાર્યું, દેશને કફોડી હાલતમાંથી બહાર લાવનાર નાણામંત્રી હતા

  Dr. Manmohan Singh – દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું ગુરૂવારે 26 ડિસેમ્બરે અવસાન થયું. દિલ્હીની AIIMS હોસ્પિટલે આ વાતની પુષ્ટિ કરી છે. મનમોહન સિંહ લાંબા સમયથી બીમાર હતા. આજે સાંજે તેમની તબિયત બગડ્યા બાદ તેમને દિલ્હીની AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મનમોહન સિંહ 2004 થી 2014 સુધી દેશના વડાપ્રધાન હતા. જવાહરલાલ નેહરુ, ઈન્દિરા…

Read More