પૂર્વ PM મનમોહન સિંહ પંચતત્વમાં વિલીન, રાજકિય સન્માન સાથે અંતિમ વિદાય

Manmohan Singh  – પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોન સિંહ પંચતત્વમાં ભળી ગયા છે. તેમની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ગુરુવારે રાત્રે દિલ્હીની એઈમ્સમાં તેમનું નિધન થયું હતું. 10 વર્ષ સુધી દેશના વડાપ્રધાન રહેલા ડૉ.મનમોહન સિંહ 92 વર્ષના હતા. તેમના પાર્થિવ દેહને શુક્રવારે વહેલી સવારે 3 મોતીલાલ નેહરુ માર્ગ સ્થિત તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યો હતો. વડા…

Read More
National mourning

ભારતમાં PMના નિધન પર કેટલા દિવસનો રાષ્ટ્રીય શોક મનાવવામાં આવે છે,જાણો તેના વિશેની માહિતી

National mourning-  ભારતમાં સામાન્ય રીતે ભૂતપૂર્વ વડા પ્રધાનના મૃત્યુ પર 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન રાષ્ટ્રધ્વજ અડધી માસ્ટ પર રહે છે. કોઈ સરકારી કાર્યો કે ઉત્સવોનું આયોજન કરવામાં આવતું નથી. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધન પર સરકારે રાત્રે સાત દિવસનો રાષ્ટ્રીય શોક પણ જાહેર કર્યો હતો. જો કે, શોકના…

Read More
Dr Manmohan Singh Passes Away

Dr Manmohan Singh Passes Away: રિઝર્વ બેંકના ગવર્નરથી દેશના નાણામંત્રી સુધી: 10 વર્ષ સુધી દેશનું નેતૃત્વ કરનારા પૂર્વ પીએમ મનમોહન સિંહની પ્રેરણાદાયી કહાની

Dr Manmohan Singh Passes Away: ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહનું નિધન થયું છે. ગુરુવારે રાત્રે તેમની તબિયત લથડતા તેમને દિલ્હી એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ 92 વર્ષના હતા. તેમનો જન્મ 26 સપ્ટેમ્બર 1932ના રોજ પાકિસ્તાન (અવિભાજિત ભારત)ના પંજાબ પ્રાંતમાં થયો હતો. મનમોહન સિંહે 2004-2014 વચ્ચે ભારતના 13મા વડાપ્રધાન તરીકે સેવા આપી હતી. આ પહેલા…

Read More