Dr. Manmohan Singh

ડૉ.મનમોહન સિંહના આર્થિક સુધારાને સમગ્ર વિશ્વએ સ્વીકાર્યું, દેશને કફોડી હાલતમાંથી બહાર લાવનાર નાણામંત્રી હતા

  Dr. Manmohan Singh – દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું ગુરૂવારે 26 ડિસેમ્બરે અવસાન થયું. દિલ્હીની AIIMS હોસ્પિટલે આ વાતની પુષ્ટિ કરી છે. મનમોહન સિંહ લાંબા સમયથી બીમાર હતા. આજે સાંજે તેમની તબિયત બગડ્યા બાદ તેમને દિલ્હીની AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મનમોહન સિંહ 2004 થી 2014 સુધી દેશના વડાપ્રધાન હતા. જવાહરલાલ નેહરુ, ઈન્દિરા…

Read More
Dr. Manmohan Singh's achievements

ડૉ.મનમોહન સિંહે દેશને આધારકાર્ડ, NREGA અને RTI સહિત અનેક મહત્વની યોજના આપી, દેશ હમેંશા તેમનો ઋણી રહેશે

Dr. Manmohan Singh’s achievements -દેશના પૂર્વ વડાપ્રધાન અને ભારતના જાણીતા અર્થશાસ્ત્રી ડૉ.મનમોહન સિંહનું ગુરુવારે મોડી રાત્રે નિધન થયું છે. તેમણે 92 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. સલમાન ખુર્શીદે એક્સ પર પોસ્ટ કરીને મનમોહન સિંહના મૃત્યુની માહિતી આપી હતી. મોડી સાંજે તેમની તબિયત બગડતાં તેમને એઈમ્સના ઈમરજન્સી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડૉ.મનમોહન સિંહના નામે ઘણી…

Read More