દ્વારકા માં ગમખ્વાર અકસ્માત, 7 લોકોના મોત,15 ગંભીર ઇજાગ્રસ્ત

આજરોજ દેવભૂમિ દ્વારકા  ના પાદરમાં સાંજે એક ખાનગી બસ, સ્વિફ્ટ અને ઈક્કો કાર વચ્ચે ગંભીર અકસ્માત થયો. આ ઘટનામાં સાત લોકોના મોત થયા  છે, જ્યારે 15 લોકો ગંભીર ઇજાગ્રસ્ત થયા છે. અકસ્માતની જાણ થતા આજુબાજુના લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને પુરજોશમાં બચાવ કામગીરી હાથ ધરી હતી. પોલીસ પણ સત્વરે ઘટનાસ્થળે પહોંચી અને બચાવ…

Read More
krishna janmashtami

નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી, શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પર મથુરાથી લઇ દ્વારકા સુધીના મંદિરોમાં ઉજવણી

krishna janmashtami  દેશભરમાં કૃષ્ણ જન્માષ્ટમીને લઈને ભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દેશના તમામ કૃષ્ણ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. દરેક વ્યક્તિ પોતાના કૃષ્ણ કન્હૈયાની એક ઝલક મેળવવા માટે તલપાપડ જણાય છે. મથુરાથી લઈને દ્વારકા સુધી કૃષ્ણભક્તો આનંદથી નાચી રહ્યા છે. ભગવાન કૃષ્ણના જન્મસ્થળ મથુરામાં ભક્તોની ભારે ભીડ છે. મથુરા અને વૃંદાવનમાં…

Read More