Kalawad

જામનગરના કાલાવાડમાં ડુંગરિયા દેવળીયા ગામમાં વીજ કરંટથી 3 લોકોના મોત

ગુજરાતના જામનગર (Jamnagar) જિલ્લાના કાલાવડ (Kalawad) તાલુકામાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં ડુંગરિયા દેવળીયા (Dungariya Devliya) ગામમાં વીજ કરંટ લાગવાથી એક જ પરિવારના દંપતી સહિત ત્રણ લોકોએ કરુણ મોતને ભેટ્યા છે. આ અચાનક બનેલી દુર્ઘટનાના પગલે સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાં ગમગીની અને શોકનું મોજું ફરી વળ્યું છે. પ્રાથમિક માહિતી અને સ્થાનિક સૂત્રો અનુસાર, આ…

Read More