
Nirmala Sitharamanએ કરી મોટી જાહેરાત,ટૂંક સમયમાં ટેરિફથી પ્રભાવિત લોકો માટે ખાસ પેકેજ
Nirmala Sitharaman: ભારત ટૂંક સમયમાં યુએસ ટેરિફથી પ્રભાવિત નિકાસકારો માટે ખાસ પેકેજની જાહેરાત કરવા જઈ રહ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે શુક્રવારે આ અંગે માહિતી આપી છે. નોંધનીય છે કે ટ્રમ્પના ૫૦ ટકા ટેરિફને કારણે ભારતની નિકાસ પર અસર પડી છે. ગયા મહિને યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય માલ પર ટેરિફ લાદ્યો હતો. ભારત દ્વારા રશિયા…