
Fake Allotment Letters : ચાંદલોડિયામાં PM આવાસ કૌભાંડ: 21 મકાન નકલી પત્રથી ફાળવાયા
Fake Allotment Letters : અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાન ફાળવણીમાં મોટું કૌભાંડ સામે આવ્યું છે. આ કૌભાંડમાં બે આરોપીઓએ નકલી એલોટમેન્ટ લેટરો તૈયાર કરી, લોકોને 50-50 હજાર રૂપિયા લઈને મકાનો ફાળવી આપ્યાં હતા. સમગ્ર બનાવ બહાર આવતા AMC દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવી કાયદેસર કાર્યવાહી શરૂ કરાઈ છે. નકલી પત્રોથી મકાનની…