નવરાત્રી માટે શ્રેષ્ઠ ચણીયા ચોલી અહીંથી ખરીદો,જુઓ બજારોની યાદી

જો તમે નવરાત્રી 2024 માટે અદભૂત અને નવીનતમ ડિઝાઇનની ચણીયા ચોલીની ખરીદી કરવા માંગતા હો, તો આ બજારો તમારા માટે શ્રેષ્ઠ બની શકે છે. જ્યાં તમને ઓછી કિંમતે ઘાગરા ચોલી અને લહેંગાની ખૂબ જ ટ્રેન્ડિંગ ડિઝાઇન જોવા મળશે. આ તમામ શોપિંગ માર્કેટમાં માત્ર લેટેસ્ટ ડિઝાઈનની ચણીયા ચોલી જ નહીં પરંતુ તમે નવરાત્રિ માટે ખાસ ઓક્સિડાઇઝ્ડ…

Read More

આ વખતે ગણેશ ચતુર્થી પર બની રહ્યા છે 3 મોટા સંયોગ, જાણો બાપ્પાની સ્થાપના ક્યારે કરવી

ગણેશ ચતુર્થી:   ભગવાન ગણેશને રિદ્ધિ-સિદ્ધિના દેવ માનવામાં આવે છે અને તેમની પૂજા કરવી સૌથી શુભ માનવામાં આવે છે. હિન્દુ ધર્મમાં તેમને પ્રથમ ભગવાન માનવામાં આવે છે અને કોઈપણ નવા કાર્યની શરૂઆતમાં ભગવાન ગણેશનું નામ સૌથી પહેલા લેવામાં આવે છે. ભગવાન ગણેશના જન્મ પ્રસંગે ગણેશ ચતુર્થી ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો પોતાના…

Read More

રક્ષાબંધન પર ક્યાં રંગની રાખડી ભાઈ અને ભાભી માટે રહેશે લકી,જાણો

આ વર્ષે રક્ષાબંધન 19 ઓગસ્ટ સોમવારના રોજ ઉજવવામાં આવશે. રક્ષાબંધન પર સૌભાગ્ય વધારવા માટે લોકો ઘણા ઉપાયો કરે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રક્ષાબંધન પર રંગો પણ પ્રભાવિત કરે છે. જો તમે રક્ષાબંધન પર અમુક રંગો પસંદ કરો છો, તો તમને બમણો ફાયદો મળે છે. ઉદાહરણ તરીકે, રક્ષાબંધન પર ભાઈ અને ભાભી માટે ખાસ રંગોની રાખડીનું…

Read More